મુખ્ય સામગ્રી પર જાઓ

નૈનીતાલ ફરવા આવેલી પૈસાદાર યુવતીએ પોલીસ પર જમાવ્યો રોષ, વર્દી ઉતરાવી દેવાની આપી દીધી ધમકી

<p>ઉત્તરાખંડના નૈનીતલામાં લક્ઝુરિયસ કારમાં ફરવા આવેલી પૈસારી યુવતીએ પોલીસ સાથે મગજમારી કરી હતી અને ગાડી રોકવામાં આવતા હંગામો મચાવી દીધી હતો. જેને કારણે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. એટલું જ નહીં, પોલીસને ધમકાવીને વર્દી ઉતરાવી દેવાની ધમી પણ આપી હતી. જોકે, પોલીસે સ્થઆનિકોની મદદથી યુવતી અને કારમાં સવાર અન્ય લોકોને પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા. પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/3xcQlK8" /></p> <p>નૈનિતાલમાં શનિવારે સાંજે તલ્લીતાલ ચેક પોસ્ટ પર માસ્ક વગરની યુવતીએ હંગામો કર્યો હતો. ત્યારે ફરી એકવાર નૈનિતાલમાં &nbsp;લક્ઝરી કાર ચલાવીને આવેલી યુવતીએ ભારે હંગામો મચાવી દીધો હતો. રવિવારે સાંજે ઇંડિયા હોટલ ચેક પોસ્ટ સામે પોલીસ નિયમિત ચેકીંગ કરી રહી હતી. દરમિયાન કાર નંબર એચપી-11, સી-4018 નંબરની કાર ત્યાં પહોંચી હતી. રૂટિન ચેકિંગમાં તેની કાર રોકવામાં આવી હતી. તેમજ કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ હોવાથી તેને કાઢી નાંખવા માટે કહેવાયું હતું.&nbsp;</p> <p>પોલીસે જણાવ્યા પ્રમાણે, કાર ચાલકે મહિલા પોલીસ એસ.આઇ. રાજકુમારીને બ્લેક ફિલ્મ ન ઉતારવા માટે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીએ આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને બ્લેક ફિલ્મ ઉતારવાનું કહેતા યુવતી સહિત તમામ લોકો ભડક્યા હતા તેમજ મહિલા એસ.આઇને વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/2VtY0GU" /></p> <p>એટલું જ નહીં, જ્યારે આ નબીરાઓને ગાડીમાં નાંખીને પોલીસ સ્ટેશન લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે યુવતી સહિતના લોકોએ પોલીસ તેમજ લોકો સાથે ઝપાઝપી કરી હતી. આ પછી તમામને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. તેમજ પોલીસના કામમાં દખલ કરવાનો ગુનો દાખલ કરાયો હતો.&nbsp;</p>

from india https://ift.tt/3igYfOk
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...