મુખ્ય સામગ્રી પર જાઓ

કોવિડની રિકવરી બાદ વાળ ખરી રહ્યાં છે, આ છે તેની પાછળનું કારણ, ઉપાય જાણી લો

<p><strong>Covid Hair Fall:</strong>&nbsp;કોરોના સંક્રમણથી સાજા થયા બાદ લોકો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પિડાતા રહે&nbsp; છે. કોવિડથી રિકવર થયેલા લોકોમાં થકાવટ, નબળાઇ,શ્વાસ,હાર્ટ ડિપ્રેશન, સ્ટ્રેસ,&nbsp; જેવી અનેક તકલીફો જોવા મળે છે. કોરોનાથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાથી સમસ્યા પણ જોવા મળે છે. ખાસ કરીને આ સમસ્યા કોરોનાની થર્ડ વેવમાં જોવા મળી.</p> <p>કોરોનાથી રિકવર થયેલા કેટલાક લોકોએ જોયું કે, હેર વોશ કરતી વખતે મોટા પ્રમાણમાં હેર લોસ થાય તો તો માત્ર વાળ પર હાથ લગાવવાથી પણ વાળ તૂટીને હાથમાં આવી જાય છે. આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો તેના કારણો અને ઉપાય જાણી લો</p> <p><strong>કોરોના રિકવરીના કેટલા સમય બાદ વાળ ખરે છે<br /></strong>ડોક્ટરના જણાવ્યાં&nbsp; મુજબ કોરોનાથી રિકવર થયા બાદ 2થી 3 મહિના સુધી આ સમસ્યા જોવા મળે છે. જો શરૂઆતથી જો આ સમસ્યાને ઓળખી લેવાય, તો તેને જલ્દીથી રોકી શકાય છે. જ્યારે દર્દી હેર લોસની સમસ્યાને લઇને તબીબ પાસે જાય છે. તો તેને દૂર કરવામાં ઓછામાં ઓછો 1થી2 મહિનાનો સમય લાગે છે. યોગ્ય ઇલાજથી 2 મહિનાની અંદર આ સમસ્યા દૂર થઇ જાય છે. એક્સ્પર્ટ મુજબ કોવિડ બાદ વાળ ખરવાનું કારણ ડિપ્રેશન અને સ્ટ્રેસ છે. હોર્મનલ ચેન્જીસ અને કોવિડ દરમિયાન થયેલા ડાયટ ચેન્જીસના કારણે પણ વાળ ખરે છે.</p> <p><strong>વાળ ખરતાં રોકવાના ઉપાય</strong></p> <p><strong>દિવસની યોગ્ય શરૂઆત<br /></strong>વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે દિવસથી યોગ્ય શરૂઆત જરૂરી છે. સવારે ઉઠીને ઓઇલ પુલિંગ કરો. તે આપના વાળને સ્વસ્થ રાખવામાં કારગર છે. ઓઇલ પુલિંગ કરવા માટે એકથી બે ચમચી મોંમાં ઓઇલ લો, થોડા સમય બાદ કોગળા કરી લો, થોડા દિવસમાં જ વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે.</p> <p><strong>બેલેસ્ડ ડાયટ લો<br /></strong>બેલેસ્ડ ફૂડ આપને ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. જે આપણને ફિટ રાખવામાં મદદ કરે છે. આપ હળદરવાળુ દૂધ, તુલસી, સૂંઠ, આદુ, ઇલાયચીની ચા પી શકાય. સુંતલિત આહાર લો અને દિવસભર આરામ કરો.</p> <p><strong>હળવી એક્સરસાઇઝ કરો<br /></strong>જો આપ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો ડેઇલી રૂટીનમાં એક્સરસાઇઝ અને પ્રાણાયમ અવશ્ય કરો. રિકવરીને ઝડપથી લાવવામાં યોગ, એકસરસાઇઝ, મેડિટેશન મહત્વનો ભાગ ભજવે છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3gbx85Y

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...