મુખ્ય સામગ્રી પર જાઓ

મીરાબાઈ ચાનુએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો એ માટે મોદીને યશ અપાયો ? મોદી સરકારે શું કર્યો ખુલાસો ?

<p>સોશિયલ મીડિયા પર એક બેનરની તસવીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)ના સન્માન સમારોહમાં આ બેનર લગાવવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદીનો જીત માટે આભાર માનવામાં આવે છે.</p> <p>વાયરલ ફોટોમાં જોવા મળી રહેલ બેનરમાં લખ્યું છે, &lsquo;ધન્યવાદ મોદી જી, મીરાબાઈ ચાનૂને મેડલ અપાવવા માટે&rsquo;. રાષ્ટ્રીય લોક દળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીએ પણ આ તસવીર ટ્વીટ કરી હતી. જોકે બાદમાં તેમમે સ્પષ્ટીકર પણ આપ્યું હતું. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે આ તસવીરને એ દાવા સાથે ફેસબુક અને ટ્વિટર પર શેર કરી છે.</p> <p>જોકે આ મામલે ભારત સરકાર તરફથી સુચના અને પ્રસારણ મંત્રાલયના પીઆઈબી ફેક્ટ ચેકેટ સ્પષ્ટતા કરી છે. પીઆઈબી ફેક્ટ ચેકે એક ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું કે, &ldquo;સોશિયલ મીડિયા પર #મોર્ફેડ તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનંદન બેનરમાં મીરાબાઈ ચાનુની #ઓલિમ્પિક 2020 જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. #PIBFactCheck: આ દાવો #ફેક છે. બેનર પર આવું કોઈ લખાણ લખેલું નથી.&rdquo;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A <a href="https://twitter.com/hashtag/Morphed?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Morphed</a> image is circulating on social media with a claim that a congratulatory banner shows that Prime Minister Narendra Modi has been thanked for Mirabai Chanu's <a href="https://twitter.com/hashtag/Olympics2020?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Olympics2020</a> win<a href="https://twitter.com/hashtag/PIBFactCheck?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PIBFactCheck</a>: This claim is <a href="https://twitter.com/hashtag/Fake?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Fake</a>. No such text is written on the banner. <a href="https://t.co/F1AwpiNIpN">pic.twitter.com/F1AwpiNIpN</a></p> &mdash; PIB Fact Check (@PIBFactCheck) <a href="https://twitter.com/PIBFactCheck/status/1421419178309808130?ref_src=twsrc%5Etfw">July 31, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.</p>

from india https://ift.tt/2VrnxQY
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...