મુખ્ય સામગ્રી પર જાઓ

અમિત શાહે ગાંધીનગર-અમદાવાદને જોડતા ક્યા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું ? ક્યા બે નવા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું ?

<p style="font-weight: 400;">ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ દિવસ નિમિત્તે રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર અમદાવાદને જોડતા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત &nbsp;રક્ષા શક્તિ અને એપોલો સર્કલ પર રૂપિયા 241 કરોડના ખર્ચે બનનાનાર બે ઓવરબ્રિજનુ ખાતમુર્હુત પણ કરાયુ હતું. આ બે ઓવરબ્રિજના કારણે લોકોને ભારે રાહત થશે.</p> <p style="font-weight: 400;">&nbsp;ગાંધીનગર અમદાવાદને જોડતા સરખેજ હાઇવે પર બે ઓવર બ્રિજ નિર્માણ કરાયું હતું. આ પૈકી &nbsp;સરગાસણ તેમજ ઇન્ફોસિટી ફ્લાય ઓવર બ્રિજ રૂપિયા&nbsp;70&nbsp;કરોડના ખર્ચે તૈયાર થઈ ગયા હતા. આ બંને ઓવરબ્રિજનું વિકાસ દિવસ નિમિત્તે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની વર્ચ્યુઅલ હાજરી વચ્ચે લોકાર્પણ કરાયું હતું.</p> <p style="font-weight: 400;">ગાંધીનગરથી અમદાવાદને જોડતા માર્ગ પર આ ઉપરાંત વધુ&nbsp;2&nbsp;ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ પૈકી એપોલો સર્કલ અને રક્ષાશક્તિ સર્કલ ખાતે ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરાશે. વાહનચાલકોને પડતી ટ્રાફિકની સમસ્યાનું &nbsp;નિરાકરણ આવતાં લોકોને રાહત થશે. &nbsp;આ બંને ઓવરબ્રિજ રૂપિયા&nbsp;241&nbsp;કરોડના ખર્ચે બનાવવાના હોવાથી તેનું ભૂમિપૂજન પણ શનિવારે કરાયું હતું. આ ભૂમિપૂજન પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની વર્ચ્યુઅલ હાજરીમાં કરાયું હતું.</p> <p style="font-weight: 400;">ગાંધીનગર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147&nbsp;સરખેજ-ગાંધીનગર હાઇવે પર સરગાસણ જંક્શન પર ખ-0 પાસે &nbsp;ફ્લાયઓવર બનાવાયો છે તેની પાછળ કુલ ખર્ચ રૂપિયા&nbsp;35&nbsp;કરોડ થયો હતો. તેની કુલ લંબાઇ&nbsp;1117&nbsp;મીટર અને તેનાનપર 35&nbsp;મીટરના સાત ગાળા છે. આ &nbsp;6&nbsp;માર્ગીય એટલે કે&nbsp;28&nbsp;મીટર (13.5&nbsp;મીટર બન્ને તરફ) પહોળા સર્વિસ રોડની લંબાઇ&nbsp;1195&nbsp;મીટર (બન્ને તરફ) અને&nbsp;7&nbsp;મીટર પહોળાઇ છે.</p> <p style="font-weight: 400;">આ ઉપરાંત ઘ-0 (ઇન્ફોસીટી) ફ્લાયઓવર &nbsp;રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147&nbsp;સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇન્ફોસીટી (ઘ-0)&nbsp;જંક્શન પાસે બન્યો છે. તેની પાછળ પણ કુલ ખર્ચ રૂ.&nbsp;35&nbsp;કરોડ&nbsp;થયો ચે અને&nbsp;&nbsp;કુલ લંબાઇ પણ&nbsp;1172&nbsp;મીટર છે.&nbsp;</p> <p style="font-weight: 400;">કેન્દ્રીય મંત્રીની ધાનેરા હાઇવે બાબતે મોટી જાહેરાત કરી છે. 500 કરોડના ખર્ચે ધાનેરાથી ડીસાનો 34 kmનો રસ્તો બનશે. ધાનેરાને કેન્દ્ર સરકાર તરફથી રસ્તાની વધુ એક ભેટ મળી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ નવા રસ્તા બાબતે જાહેરાત કરી છે. સતત મુશ્કેલી વેઠતા વાહનચાલકો અને સ્થાનિકો નવીન રસ્તાનો લાભ મળશે.</p> <p style="font-weight: 400;">[tw]https://twitter.com/AmitShah/status/1423935348652974083[/tw]</p>

from gujarat https://ift.tt/2VF8jYI
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...