મુખ્ય સામગ્રી પર જાઓ

વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતૂર, રાત-દિવસ કરેલી મહેનત પાણીમાં જવાની ભીતિ

<p>ચોમાસુ શરૂ થતાની સાથે જ મેઘમહેર થતી હોય છે.અને ધરતીપુત્રોમાં આનંદ જોવા મળતો હોય છે. પંરતુ આ વર્ષે જાણે કુદરત રૂઠ્યો હોય તેમ વરસાદ મન મૂકીને નથી વરસ્યો જેને કારણે ખેડૂતોના વાવેલા પાક સુકાઈ રહ્યા છે. જેથી સરકારે ખેડૂતોના હિતમાં સિંચાઈનું પાણી આપવાનું નક્કી કર્યું છે.</p> <p>રાજકોટ જિલ્લામાં સિંચાઈ વિભાગ અંતર્ગત 20 ડેમો આવેલા છે. જોકે આ અંગે રાજકોટના કાર્યપાલક એક્ઝિક્યુટિવનું કહેવું છે કે&nbsp; 20માંથી 11 ડેમ જ એવા છે કે જેમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાશે. આ 11 ડેમોમાં જ હાલ પાણી છે જેથી પીવાના પાણીનો જથ્થો અનામત રાખી અન્ય પાણીનો જથ્થો સિંચાઈ માટે છોડવામાં આવશે. સરકારની આ જાહેરાતથી ખેડૂતોને પોતાનો પાક બચશે તેવી આશા જાગી છે. જોકે સરકારની આ જાહેરાત બાદ પણ કેટલાક ખેડૂતો હજુ પણ ચિંતામાં છે જાહેરાત તો થઈ ગઈ પરંતુ તેમના ખેતર સુધી પાણી ક્યારે પહોંચશે.</p> <p><strong>બનાસકાંઠાના ખેડૂતો પરેશાન</strong></p> <p>ચોમાસીની સીઝનમાં વરસાદે હાથ તાળી આપતા હવે ખેડૂતોની હાલત કફોડી બની છે. સારા વરસાદની આશાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર તો કર્યું. પણ વરસાદ ન પડતા મહામુલો પાક સુકાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે. બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત છે. ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરે છે. જો કે ખેડૂતોએ પાક વાવ્યા બાદ મહિનો થઈ ગયો પણ વરસાદ ન પડતા પાક મુરજાવા લાગ્યો છે. એવામાં પિયતના બીજા સ્ત્રોત તરીકેના ત્રણ ડેમ પણ તળિયાઝાટક હોવાથી પાણી માટેનો કોઈ વિકલ્પ બચ્યો નથી. થોડા દિવસમાં જો વરસાદ નહીં આવે તો કરેલી વાવણી નિષ્ફળ જશે.</p> <p>બનાસકાંઠામાં 5 લાખ 46 હજાર હેક્ટરમાં બાજરી, જુવાર, મગફળી અને ઘાસચારા સહિતનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. અને અત્યારસુધીમાં જિલ્લામાં માત્ર 28 ટકા જ વરસાદ પડ્યો છે. ત્યારે નજીકના દિવસોમાં વરસાદ નહીં પડે તો રાત-દિવસ ખેડૂતોએ કરેલી મહેનત પાણીમાં જશે.</p>

from gujarat https://ift.tt/3yMxOGe
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...