મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

<p>હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે. છત્તીસગઢમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ 21 ઓગસ્ટ સુધી રાજસ્થઆન તરફ મુવ કરશે. જેની અસરને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાયું છે. હજુ 3-4 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. ખાસ કરી 21 ઓગસ્ટે વલસાડ, તાપી, સુરત, નવસારી,ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> <p><strong>દક્ષિણ ગુજરાતમાં વરસાદ</strong></p> <p>દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. શહેર જિલ્લામાં બુધવાર રાત્રિથી શરૂ થયેલી મેઘસવારી ગુરુવારે પણ યથાવત રહી છે. વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથઈ વધુ વલસાડ અને પારડી તાલુકામાં પાંચ ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.</p> <p>તો ધરમપુર અને વાપી તાલુકામાં પણ 4-4 ઈંચ, ઉમરગામ-કપરાડામાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડ ઉપરાંત નવસારી, સુરત અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરતમાં અડધો ઈંચ, પલસાણા, ઉમરપાડામાં 2-2 ઈંચ, બારડોલી, કામરેજ, ચોર્યાસીમાં પોણો ઈંચ અને માંડવી, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.</p> <p><strong>અમરેલીની નાવલી નદીમાં પૂર</strong></p> <p>લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતોને રાહત થઈ છે. લીલીયા પંથકમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. નાવલી નદીમાં ભારે વરસાદના કારણે પાણીની ભારે આવક થઈ છે. નદીના પાણી આસપાસના બજારોમાં ફરી વળ્યા હતા. તો જિલ્લાના બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તો દરિયાકાંઠાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. આ વિસ્તારમાં હજી પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.</p>

from gujarat https://ift.tt/3ghNoSY
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...