મુખ્ય સામગ્રી પર જાઓ

CBSE 10th Result 2021: સીબીએસઈ ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે ડાઉનલોડ કરો તમારું પરિણામ

<p><strong>CBSE 10th Result 2021 Live:</strong> કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આજે બપોરે 12 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>વિદ્યાર્થીઓ પરિણામ cbseresults.nic.in પર જઈને જોઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબરથી પરિણામ જોઈ શકે છે.&nbsp;</p> <p><strong>Board Result Websites: આ વેબસાઈટ્સ પર જોઈ શકાશે પરિણામ</strong></p> <ul> <li>gov.in</li> <li>nic.in</li> </ul> <p><strong>CBSE 10th Board Result 2021 આ રીતે ચેક કરો તમારું પરિણામ</strong></p> <ul> <li>સૌથી પહેલા CBSEની સત્તાવાર વેબસાઈટ gov.in જાવ.</li> <li>CBSE 10th Board Result 2021 લિંક પર ક્લિક કરો.</li> <li>અહીં માગવામાં આવેલ જરૂરી વિગતો ભરો.</li> <li>હવે તમને CBSE 10th Board Result 2021 સ્ક્રીન પર જોવા મળશે.</li> <li>હવે તમારું પરિણામ ડાઉનલોડ કરી ભવિષ્યના સંદર્ભ માટે સેવ કરી શકો છો.</li> </ul> <p><strong>સીબીએસઈ ધોરણ-10ના રોલ નંબર કેવી રીતે ડાઉનલોડ કરશો</strong></p> <ul> <li>સૌથી પહેલા બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જાવ.</li> <li>નીચે સ્ક્લો કરો અને &lsquo;રોલ નંબર ફાઈન્ડર 2021&rsquo; પર ક્લિક કરો.</li> <li>એક સર્વર સિલેક્ટ કરો.</li> <li>આગામી પેજ પર 'Contiue રાખો' પર ક્લિક કરો અને &lsquo;ધોરણ 10&rsquo; સિલેક્ટ કરો.</li> <li>તનારું નામ, માતાનું નામ, પિતાનું નામ અને જન્મતિથિની વિગતો ભરો.</li> <li>ત્યાર બાદ CBSE 10ના રોલ નંબર માટે &lsquo;ડેટા સર્ચ&rsquo; પર ક્લિક કરો.</li> <li>તમારો રોલ નંબર સ્ક્રીન પર આવી જશે.</li> </ul> <p>ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે સીબીએસઇ બોર્ડે 10માની પરીક્ષા રદ્દ કરી દીધી હતી, જેનુ પરિણામ આજે જાહેર થયું છે. સીબીએસઇ ધોરણ-10માં દેશભરના લગભગ 18 લાખ વિદ્યાર્થીઓઓ છે, જેમનું આજે પરિણામ આવ્યું છે.</p> <p>સીબીએસઇ અનુસાર, સીબીએસઇ 10ની બોર્ડ પરીક્ષા 2021ની પ્રત્યેક વિષય માટે મેક્સિમમ 100 માર્ક્સનુ મૂલ્યાંકન કરવામાં આવશે. આમાં 20 માર્ક્સ વધારના મૂલ્યાંકન માટે અને 80 માર્ક્સ વર્ષના અંતમાં બોર્ડ પરીક્ષા માટે એકઠા કરવામાં આવશે.&nbsp;</p>

from india https://ift.tt/3A7uXaO
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...