મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccine: ડેલ્ટા વેરિઅન્ટથી બચવા હાલમાં બૂસ્ટર ડોઝ ન આપો, જાણો WHOએ કેમ આ અપીલ કરી

<p><strong>Corona Vaccine:</strong>&nbsp; વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) &nbsp;ના વડા ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયસસે સપ્ટેમ્બરના અંત સુધીમાં કોવિડ રસીના બૂસ્ટર ડોઝ આપવાનું બંધ કરવાની અપીલ કરી છે. ગેબ્રેયસસે બુધવારે કહ્યું હતું કે, વિશ્વની ઓછામાં ઓછી 10 ટકા વસ્તીને રસીકરણ માટે થઈ જાય તે માટે બૂસ્ટર ડોઝ બંધ કરવો જરૂરી છે. WHO કહે છે કે વિશ્વના સમૃદ્ધ દેશો અને ગરીબ દેશો વચ્ચે રસીકરણની ટકાવારીમાં મોટો તફાવત છે. આ તફાવત ભરવા માટે આ નિર્ણય જરૂરી છે.</p> <p>WHO નાં વડા ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયસસે કહ્યું, "હું આ દેશોની ચિંતા સમજું છું જે ડેલ્ટા વેરિએન્ટથી તેમના નાગરિકોને બચાવવા માટે બૂસ્ટર ડોઝનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગની વૈશ્વિક રસી પુરવઠો, તેઓ હવે તેનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ આપણે તેને આ રીતે આગળ વધવા દઈ ન શકાય. તે સ્વીકારવું ખોટું હશે કે જે દેશો પહેલાથી જ રસીના વૈશ્વિક પુરવઠાનો મોટાભાગનો ઉપયોગ કરી ચૂક્યા છે તેઓએ હવે તેનો વધુ ઉપયોગ કરવો જોઈએ. "</p> <p>WHOએ વિશ્વના સમૃદ્ધ અને વિકસિત દેશોને કેન્દ્રમાં રાખીને અહીં ડેલ્ટા વેરિએન્ટ સામે રક્ષણ આપવા માટે બૂસ્ટર ડોઝ રોકવા માટે આ કહ્યું છે. આ વિકસિત દેશો અત્યાર સુધી કરવામાં આવેલ કુલ રસીકરણની સંખ્યા અનુસાર વિકાસશીલ અને અવિકસિત અથવા ગરીબ દેશો કરતા ઘણા આગળ છે.</p> <p><strong>ઓછી આવક ધરાવતા દેશોમાં રસીની ટકાવારી ખૂબ ઓછી છે</strong></p> <p>WHO અનુસાર, વિશ્વના ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં, મે મહિનામાં દર 100 લોકો માટે રસીના સરેરાશ 50 ડોઝની સરેરાશ હતી અને ત્યારથી આ સંખ્યા બમણી થઈ ગઈ છે. બીજી બાજુ, જો આપણે ઓછી આવક ધરાવતા દેશોની વાત કરીએ, તો પુરવઠાના અભાવને કારણે, પ્રત્યેક 100 લોકો માટે રસીના સરેરાશ માત્ર 1.5 ડોઝ છે. ગેબ્રેયસિયસે કહ્યું કે, "આપણે વહેલામાં વહેલી તકે આ અંતર ઘટ ભરવી પડશે.. ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં રસીનો પુરવઠો ઘટાડીને, મોટાભાગની રસીઓ આ ઓછી આવક ધરાવતા દેશોમાં ઉપલબ્ધ કરાવવી પડશે."</p> <p>જણાવી દઈએ કે, WHO ના અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે જે લોકોએ રસીના બે ડોઝ લીધા છે તેમને બૂસ્ટર ડોઝ આપવાથી ચેપનો ફેલાવો ઓછો થશે, આ હજુ સુધી સાબિત થયું નથી.</p>

from world https://ift.tt/37j8D1V

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...