મુખ્ય સામગ્રી પર જાઓ

જો આપ હોસ્પિટલના ICUમાં લઇ જાવ છો મોબાઇલ તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન

<p>Health:ICU &nbsp;એટલે ઇન્ટેસિવ કેયર યૂનિટ હોસ્પિટલનો સૌથી સેન્સિટિવ વોર્ડ હોય છે. જ્યાં સિરિયસ પેશન્ટની સારવાર થાય છે. આ વોર્ડમાં ન જાણે કેટલી મશીનો દર્દીના ટ્રીટમેન્ટ માટે લગાવવામાં આવે છે. આ સાથે દર્દીને દરેક પ્રકારના બેકટેરિયાથી પણ બચાવવામાં આવે છે. જેના કારણે દર્દી ઝડપથી સાજો થાય છે. પરંતુ સ્માર્ટફોન દ્રારા આઇસીયુમાં અનેક પ્રકારના બેક્ટેરિયા આવી શકે છે. તો જાણી દર્દીને તેનાથી શું નુકસાન થાય છે.</p> <p><strong>શું થાય છે નુકસાન?<br /></strong>એક રિસર્ચ મુજબ આઇસીયુમાં મોબાઇલ લઇ જવો કે તેનો ઉપયોગ કરવો દર્દી માટે જીવલેણ સાબિત થઇ શકે છે. જેથી ડોક્ટર્સ અને બીજા લોકોએ ICUમાં મોબાઇલના ઉપયોગ પર બેન હોવો જોઇએ. આ રિસર્ચમાં 100થી 56 ડોક્ટરોના મોબાઇલ ફોનની કી પેડમાં બેક્ટરિયા જોવા મળ્યાં.તેમાંથી કેટલાક હાનિકારક બેક્ટરિયા પણ હતા. ચિંતાજનક વાત તો એ છે કે, મોટા પ્રમાણમાં બેકટેરિયા એવા હતા જે એન્ટીબાયોટિક દવાઓથી લડવાની ક્ષમતા વધારી ચૂક્યા હતા એટલે તેના પર એન્ટીબાયોટિક દવા પણ બેઅસર સાબિત થઇ રહી હતી.</p> <p><strong>રિસર્ચનું તારણ શું છે?<br /></strong>રિસર્ચમાં જાણ થઇ કે મોબાઇનના ઉપયોગ દરમિયાન હાથોની ગંદકી,. પસીના કી પેડ જામી જાય છે વાતચીત અને છીંક દરમિયાન પણ ડ્રોપલેટસ તેના પર પડે છે. આ બેકટેરિયા વાયરસને ફોનના કી પેડ વિકસિત થવા માટે જગ્યા મળે છે. જો આપ મોબાઇલને સાફ નથી કરતાં તો તેના પર ટોઇલેટની સીટ કરતા પણ વધુ ગંદકી જામે છે.આ તમામ કારણોસર ICUમાં મોબાઇલનો ઉપયોગ દર્દીના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે. ઉલ્લેખનિય છે કે, યૂરોપના દેશોમાં આઇસીયુમાં મોબાઇલ પર પ્રતિબંધ &nbsp;મોબાઇલ ફોનમાંથી નીકળતાં તરંગોના કારણે પ્રમૂકાયો છે. કારણ કે મોબાઇલના તરંગોના કારણે આસીયૂના મશીનમાં પણ નુકસાન થાય છે. આ રીતે આસીયુમાં મોબાઇલનો ઉપયોગ દર્દીના સ્વાસ્થ્ય માટે અને મશીનનો રખરખાવ બંને માટે યોગ્ય નથી. &nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2WF2A5r
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...