મુખ્ય સામગ્રી પર જાઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવા Influenza Strain પર આપી જાણકારી, કહ્યું- 'ફ્લૂ શૉટ નવા સ્ટ્રેન પર પણ કારગર'

<p><strong>Influenza Vaccines:</strong> ઋતુ પ્રમાણે Influenza સંક્રમણ વાયરલ બીમારી છે. જે ખાસ કરીને વરસાદની ઋતુમાં થવી એકદમ કૉમન છે. મોટાભાગના લોકો આ વાયરસથી થનારી બીમારીને મામૂલી શરદી-તાવ (Common Cold) સમજી લે છે. ઉલ્લેખનીય છે કે બન્ને બીમીરાઓમાં ઘણીબધી સમાનતાઓ છે, જેમ કે ખાંસી-ઉધરસ, ગળામાં ખરાશ, નાક નીતરવુ વગેરે તેના મુખ્ય કારણો છે. પરંતુ જે વ્યક્તિ ફ્લૂથી ગ્રસિત હોય છે તેને તાવ, શરીરમાં દુઃખાવો, થાક, માથાનો દુઃખાવો, ઉલ્ટી જેવા લક્ષણો પણ દેખાય છે. આ લક્ષણો મામૂલી શરીદ તાવમાં પણ દેખાય છે. &nbsp;</p> <p>વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) અનુસાર, દર વર્ષ Influenzaના કારણે લગભગ 65,000 લોકો આખી દુનિયામાં ગ્રસિત થાય છે. આંકડા અનુસાર 36% આ બીમારીથી પ્રભાવિત થનારા લોકો મધ્યમ ઉંમરની કેટેગરી અને નીચી ઉંમરની કેટેગરીના હોય છે. જેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં બાળકોમાં આ બિમારી મોટી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ આનો કોઇ અધિકારીક આંકડો ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, આ બીમારી વરસાદ અને શરદીની ઋતુમાં ઝડપથી ફેલાય છે. જેના કારણે ભારતમાં દર વર્ષ કેટલાય લોકો આની ઝપેટમાં આવી જાય છે.&nbsp;</p> <p><strong>Flu Shot છે મદદગાર-&nbsp;</strong><br />આ બીમારીથી બચવા માટે Influenza વેક્સીન આપવામાં આવે છે. સામાન્ય ભાષામાં 'ફ્લૂ શૉટ' કહેવામા આવે છે. આ ફ્લૂ વાયરસ પોતાના strainને દરે એક બે વર્ષે બદલતો રહે છે પરંતુ આ 'ફ્લૂ શૉટ' ફ્લૂથી બચાવવામાં વધુ મદદરૂપ પણ થાય છે. આ શરીરમાં જરૂરી ઇમ્યૂનિટીને આપવામાં મદદ કરે છે. એક્સપર્ટ્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વેક્સીન લેવાથી આ બીમારીથી મદહઅંશે સુરક્ષા મળે છે અને આ બદલા stains પર પણ કારગર થાય છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં Influenza વેક્સીન પ્રેગનન્ટ મહિલાઓ, પાંચ વર્ષતી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિને લગાવવામાં આવે છે. આ બીમારીથી બચવા બહુજ કારગર થાય છે.</p>

from india https://ift.tt/3jqab0F
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...