મુખ્ય સામગ્રી પર જાઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવા Influenza Strain પર આપી જાણકારી, કહ્યું- 'ફ્લૂ શૉટ નવા સ્ટ્રેન પર પણ કારગર'

<p><strong>Influenza Vaccines:</strong> ઋતુ પ્રમાણે Influenza સંક્રમણ વાયરલ બીમારી છે. જે ખાસ કરીને વરસાદની ઋતુમાં થવી એકદમ કૉમન છે. મોટાભાગના લોકો આ વાયરસથી થનારી બીમારીને મામૂલી શરદી-તાવ (Common Cold) સમજી લે છે. ઉલ્લેખનીય છે કે બન્ને બીમીરાઓમાં ઘણીબધી સમાનતાઓ છે, જેમ કે ખાંસી-ઉધરસ, ગળામાં ખરાશ, નાક નીતરવુ વગેરે તેના મુખ્ય કારણો છે. પરંતુ જે વ્યક્તિ ફ્લૂથી ગ્રસિત હોય છે તેને તાવ, શરીરમાં દુઃખાવો, થાક, માથાનો દુઃખાવો, ઉલ્ટી જેવા લક્ષણો પણ દેખાય છે. આ લક્ષણો મામૂલી શરીદ તાવમાં પણ દેખાય છે. &nbsp;</p> <p>વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) અનુસાર, દર વર્ષ Influenzaના કારણે લગભગ 65,000 લોકો આખી દુનિયામાં ગ્રસિત થાય છે. આંકડા અનુસાર 36% આ બીમારીથી પ્રભાવિત થનારા લોકો મધ્યમ ઉંમરની કેટેગરી અને નીચી ઉંમરની કેટેગરીના હોય છે. જેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં બાળકોમાં આ બિમારી મોટી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ આનો કોઇ અધિકારીક આંકડો ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, આ બીમારી વરસાદ અને શરદીની ઋતુમાં ઝડપથી ફેલાય છે. જેના કારણે ભારતમાં દર વર્ષ કેટલાય લોકો આની ઝપેટમાં આવી જાય છે.&nbsp;</p> <p><strong>Flu Shot છે મદદગાર-&nbsp;</strong><br />આ બીમારીથી બચવા માટે Influenza વેક્સીન આપવામાં આવે છે. સામાન્ય ભાષામાં 'ફ્લૂ શૉટ' કહેવામા આવે છે. આ ફ્લૂ વાયરસ પોતાના strainને દરે એક બે વર્ષે બદલતો રહે છે પરંતુ આ 'ફ્લૂ શૉટ' ફ્લૂથી બચાવવામાં વધુ મદદરૂપ પણ થાય છે. આ શરીરમાં જરૂરી ઇમ્યૂનિટીને આપવામાં મદદ કરે છે. એક્સપર્ટ્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વેક્સીન લેવાથી આ બીમારીથી મદહઅંશે સુરક્ષા મળે છે અને આ બદલા stains પર પણ કારગર થાય છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં Influenza વેક્સીન પ્રેગનન્ટ મહિલાઓ, પાંચ વર્ષતી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિને લગાવવામાં આવે છે. આ બીમારીથી બચવા બહુજ કારગર થાય છે.</p>

from india https://ift.tt/3jqab0F

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...