મુખ્ય સામગ્રી પર જાઓ

કાબુલ બ્લાસ્ટ બાદ ISIS પર અમેરિકાનો વળતો પ્રહાર, અફઘાન-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનથી બોમ્બમારો

<p><strong>Afghanistan Drone Attack:</strong> અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદી સંગઠન ISIS સામે અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના સ્થળો પર ડ્રોન હુમલા કર્યા છે. કાબુલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં એક ડઝન અમેરિકન સૈનિકો સહિત 100થી વધુ લોકોના મોત થયા છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે અમારા પર હુમલો કરનાર આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં.</p> <p><strong>અમેરિકાએ અફઘાન-પાકિસ્તાન બોર્ડર પર બોમ્બમારો કર્યો</strong></p> <p>ઇસ્લામિક સ્ટેટ ખોરાસને કાબુલ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. અમેરિકાએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક નાંગરહાર પ્રાંતમાં આ બોમ્બ ધડાકા કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાઓમાં કાબુલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ માર્યો ગયો છે. કાબુલ બ્લાસ્ટ બાદ અમેરિકા ભારે દબાણમાં હેઠળ હતું. કાબુલ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું હતું કે આ હુમલાઓમાં જે કોઈ સામેલ હશે, અમે તેમને છોડશું નહીં.</p> <p><strong>કાબુલ બ્લાસ્ટમાં 100થી વધુ લોકો માર્યા ગયા</strong></p> <p>નોંધપાત્ર બાબત એ છે કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા અનેક શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 100 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં 90 લોકો અફઘાન નાગરિક છે. તે જ સમયે, દોઢસોથી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટોમાં 13 અમેરિકી સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના સન્માનમાં 30 ઓગસ્ટની સાંજ સુધી અમેરિકન ધ્વજ અડધો લહેરાતો રહેશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">US carried out drone strike against Islamic State 'planner' in Afghanistan, reports AFP news agency quoting Pentagon</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1431436048655994880?ref_src=twsrc%5Etfw">August 28, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>કાબુલ એરપોર્ટ પર લોકો ભેગા થયા</strong></p> <p>તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી હજારો અફઘાન દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી એરપોર્ટ પર ભેગા થયા છે. કાબુલ એરપોર્ટ પરથી મોટા પાયે સ્થળાંતર કામગીરી વચ્ચે પશ્ચિમી દેશોએ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. દિવસની શરૂઆતમાં, કેટલાક દેશોએ લોકોને આત્મઘાતી હુમલાની આશંકા હોવાથી એરપોર્ટથી દૂર રહેવાની અપીલ કરી હતી.</p>

from world https://ift.tt/2WwHvuq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...