મુખ્ય સામગ્રી પર જાઓ

Mann Ki Baat: પીએમ મોદી બોલ્યા- સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને ક્યારેય પણ મંદ નથી પડવા દેવાનો

<p><strong>Mann Ki Baat:</strong> આજે ઓગસ્ટ મહિનાનો છેલ્લો રવિવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમમાં મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ સૌથી પહેલા હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદને તેમના જન્મદિવસ પર યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું- તમે કલ્પના કરી શકો છો કે મેજર ધ્યાનચંદજીના દિલ પર, તેમની આત્મા પર, તે જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે.</p> <p>ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું- આજે જ્યારે આપણે દેશના નૌજવાનોમાં આપણી દીકરા-દીકરીઓમાં, રમત પ્રત્યે જે આકર્ષણ દેખાઇ રહ્યું છે. માતા પિતાને પણ બાળકોને પણ જો બાળકો રમતમાં આગળ જઇ રહ્યાં છે તો ખુશી થઇ રહી છે, આ જે ધગશ દેખાઇ રહી છે ને હું સમજુ છુ , આ મેજર ધ્યાનચંદજીને મોટી શ્રદ્ધાંજલિ છે.&nbsp;</p> <p><strong>પીએમ મોદીના સંબોધનની મોટી વાતો-</strong><br />આજે યુવા મન બનાવેલા રસ્તાં પર ચાલવા નથી માંગતુ, તે નવા રસ્તાં બનાવવા ઇચ્છે છે. મંજિલ પણ નવી, લક્ષ્ય પણ નવુ, રાહ પણ નવી અને ચાહ પણ નવી. અરે એકવાર મનમાં ઠાની લે છે ને યુવા, જીવ લગાવીને મંડી પડે છે, દિવસ રાત મહેનત કરી રહ્યાં છે.&nbsp;</p> <p>હમણાં થોડાક દિવસો પહેલા જ આપણા દેશમાં રમકડાંઓની ચર્ચા થઇ રહી હતી, જોતજોતામાં આપણા યુવાનોના મનમાં આ વિષય આવ્યો ને તેમને ઠાની લીધુ તે દુનિયામાં રમકડાંની ઓળખ કઇ રીતે બને.<br />કેટલાય મેડલ કેમ ના મળી જાય, પરંતુ જ્યારે હૉકીમાં મેડલ ના મળે ભારતનો કોઇપણ નાગરિક વિજયનો આનંદ નથી લઇ શકતો, અને આ વખતે ઓલિમ્પિકમાં હૉકીમા મેડલ મળ્યો. ચાર દાયકા બાદ મળ્યો છે.&nbsp;<br />આજે નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ કલ્ચરનો વિસ્તાર થઇ રહ્યો છે, અને તેનાથી ઉજ્જવળ ભવિષ્યના સંકેત જોઇ રહ્યો છું.&nbsp;<br />આપણે જોઇએ છીએ, હમણાં થોડાક સમય પહેલા જ, ભારતે, પોતાના સ્પેસ સેક્ટરને ઓપન કર્યુ અને જોતજોતામાં દેશની યુવા પેઢીએ તે મોકોને ઝડપી લીધો. અને આનો લાભ ઉઠાવવા કૉલેજના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા નૌજવાન આગળ આવ્યા છે.&nbsp;<br />કાલા જન્માષ્ટમીનો મહાપર્વ પણ છે, જન્માષ્ટમીનો આ પર્વ એટલે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પર્વ, આપણે ભગવાનના બધા સ્વરૂપોથી પરિચિત છીએ, નટખટ કન્હૈયાથી લઇને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્યથી લઇને શસ્ત્ર સામર્થ્ય વાળા કૃષ્ણ સુધી. હું તમામ દેશવાસીઓને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ આપુ છે.&nbsp;<br />આજે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, તો આપણે એ યાદ રાખવાનુ છે કે સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને આપણે હવે ધીમો નથી પડવા દેવાનો. આપણા દેશમાં જેટલા વધુ શહેર Water Plus City થશે એટલી જ સ્વચ્છતા વધશે. આપણી નદીઓ પણ સાફ થશે અને પાણી બચાવવાની એક માનવીય જવાબદારી નિભાવવાના સંસ્કાર પણ હશે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3t3DFF2
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...