મુખ્ય સામગ્રી પર જાઓ

Mumbai Bomb Threat Call: મુંબઈના ત્રણ રેલવે સ્ટેશન અને બચ્ચનના બંગલે બોમ્બ મુકાયા હોવાના ફોનથી ફેલાઈ દહેશત, સુરક્ષા વધારવામાં આવી

<p><strong>મુંબઈઃ</strong> મુંબઈ પોલીસને મળેલા એક ગુમનામ કોલથી હલચલ મચી ગઈ છે. ગઈકાલે અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મુંબઈના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશન તથા અમિતાભ બચ્ચનના બંગલા પર બોંબ મુક્યો હોવાની વાત કરી હતી. આ ખબર મળ્યા બાદ ત્રણેય અગ્રણી રેલવે સ્ટેશન અને બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જોકે તલાશી દરમિયાન હજુ સુધી કોઈ વસ્તુ મળી નહોતી.</p> <p>પોલીસ અધિકારીએ કહ્યું કે, મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં શુક્રવારે રાતે ફોન આવ્યો હતો. જેમાં તેણે કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (સીએસએમટી), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનનાના જૂહુ સ્થિત બંગલે ફોન રાખવામાં આવ્યો છે. આ કોલ મળ્યા બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. હાલ અહીંયા મોટી માત્રામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">The person, that called the Police Control Room, stated that bombs have been placed at CSMT, Byculla Station, Dadar Station and residence of actor Amitabh Bachchan: Mumbai Police<br /><br />In the search &amp; probe, it was found to be a hoax call. Police is tracing the caller &amp; his location.</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1423856967945113600?ref_src=twsrc%5Etfw">August 7, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>

from india https://ift.tt/2VBrFxY
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...