મુખ્ય સામગ્રી પર જાઓ

What is Vishing: જાણો શું છે વિશિંગ ફ્રોડ ? કેવી રીતે લોકોને ઉતારવામાં આવે છે શીશામાં, જાણો બચવાનો ઉપાય

<p>આજના જમાનામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાની સાથે ફ્રોડની સંખ્યા પણ વધી રહી છે. પેંતરાબાજો અવનવી તરકીબ અજમાવીને લોકોને ઝાળમાં ફસાવતા હોય છે. પરંતુ હાલ વિશિંગ ફ્રોડની ઘટના સામે આવી છરહી છે. જેમાં ભોગ બનનારની અંગત અને સંવેદનશીલ માહિતી જેવી કે લોગ ઈન આડઈ, યુઝરનેમ અન્ડ પાસવર્ડ, OTP, યુનિક રજિસ્ટ્રેશન નંબર, કાર્ડ પિન, સીવીવી, માતાનું નામ જેવી વિગતો મેળવીને છેતરવામાં આવી રહ્યા છે. આ રીતે લોકોને છેતરતાં લોકો પોતે બેંકમાંથી બોલી રહ્યા હોવાનું જણાવીને કેવાયસી કે અન્ય બહાને ગ્રાહકને લપેટમાં લઈ તેમની અંગત માહિતી મેળવી શીશામાં ઉતારી રહ્યા છે.</p> <p><strong>સાઇબર ક્રાઈમની સૌથી સરળ રીતે છે વિશિંગ ફ્રોડ</strong></p> <p>વિશિંગ ફ્રોડ કરતાં લોકો ફોન નંબરના સહારે લોકોની અંગત માહિતીઓ મેળવી પોતાનો ઈરાદો પાર પાડે છે. જે સાઈબર ક્રાઈમની સરળ રીત છે. જેમાં ફ્રોડ કરનારો વ્યક્તિ એવા નંબરનો ઉપયોગ કરે છે જેમાં લોકલ એરિયા કોડ હોય છે. આ ફોન નંબર કોઈ કંપની કે સરકારી એજન્સીના ફોન કોડથી મળતો આવે છે. સ્મીશઇંગમાં ટેક્સ્ટ મેસેજના સહારે ગુનાને અંજામ આપવામાં આવે છે. મેસેજમાં બેંક, બિઝનેસ કે સરકારી એજન્સી તરફથી પૂછપરછ કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવે છે.</p> <p><strong>આવો મેસેજ આવે તો થઈ જાવ એલર્ટ</strong></p> <p>આવા મેસેજને મોટાભાગે અરજન્ટ જણાવવામાં આવે છે. જેમાં લખ્યું હોય છે કે &nbsp;&nbsp;તમારા ખાતામાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. લોકો ડરી જાય માટે આવા મેસેજ મોકલવામાં આવે છે. લોકો ડરીને તેનાથી બચવાનો ઉપાય પૂછે અને આ કોશિશમાં પોતાની અંગત માહિતી લીક કરે તેવો તેમનો આશય હોય છે.</p> <p><strong>બચવાનો ઉપાય</strong></p> <p>આ રીતના ગુનાથી બચવાથી સૌથી સફળ રીતે એન્ટીવાયરસ સોફટવેર છે. તમારા કમ્પ્યુટર, લેપટોપ કે અન્ય ઉપકરણોમાં એન્યીવાયરસ સોફટવેર હોવું જોઈએ, જેથી કરીને તમે ફ્રોડથી બચી શકો. એન્ટી વાયરસમાં માલવેર પ્રોટેક્શન પણ હોય છે, જેનાથી આવા ખતરાથી બચી શકાય છે. એન્ટી વાયરસ અનેક અલગ અલગ મેલવેર કે રેનસમવેર તથા સ્પાયવેરથી બચાવે છે. આ સોફ્ટવેર ફાયરવોલ, સ્પેમ ફિલ્ટર ઈન ડેપ્થ સ્કેનિંગ, સિક્યોરિટી રિપોર્ટ તથા ડાર્ક વેબ મોનિટરિંગની સુવિધા આપે છે.</p>

from india https://ift.tt/2WtpoFQ
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...