મુખ્ય સામગ્રી પર જાઓ

Wuhan Corona Cases: ચીનના વુહાનમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ, સરકારે આપ્યો મોટો આદેશ

<p><strong>વુહાનઃ</strong> ચીનના વુહાન શહેરમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈ તંત્ર દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે વુહાન શહેરમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.&nbsp; કોરોના ચીનના વુહાનમાંથી જ ફેલાયો હોવાનો&nbsp; અનેક લોકો દાવો કરી ચુક્યા છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Chinese city of Wuhan to test all residents after first Covid-19 cases in over a year: AFP News Agency</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1422402918808920067?ref_src=twsrc%5Etfw">August 3, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ કોરોના વાયરસના ઉદ્ભવ બાબતે એક અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો કર્યો હતો કે કોરોના વાયરસ વુહાનના મીટ માર્કેટમાંથી ફેલાયો નથી, પરંતુ ચીનની વુહાન લેબમાંથી જ ફેલાયો છે. રિપબ્લિકન પાર્ટીની ફોરેન અફેર્સ કમિટીએ કોરોના વાયરસના ઉદ્ભવ બાબતે એક રીપોર્ટ જાહેર કર્યો હતો. રિપબ્લિન પાર્ટીના નેતા અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ બાબતે જે દાવો કરતા હતા એ જ દાવાનું સમર્થન રીપોર્ટમાં થયું હતું. રીપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી જ ફેલાયો હતો અને દુનિયાને તો છેક ડિસેમ્બર-૨૦૧૯માં તેની જાણ થઈ હતી, પરંતુ ખરેખર તો એ વાયરસ જૂન-જુલાઈમાં જ ફેલાઈ ચૂક્યો હતો.</p> <p>અહેવાલમાં દાવો થયો હતો કે માનવ શરીરમાં કોરોના વાયરસ ઝડપભેર ફેલાય તે માટે કોરોના વાયરસના બંધારણમાં ચીની વૈજ્ઞાાનિકોએ ખાસ ફેરફાર કર્યો હતો. ૧૨મી સપ્ટેમ્બર-૨૦૧૯માં પહેલો કેસ નોંધાયાનો એક દાવો થઈ રહ્યો છે, પરંતુ આ રીપોર્ટમાં કહેવાયું હતું કે તેના કેટલાય મહિના પહેલાં વાયરસને છૂટો મૂકી દેવાયો હતો.</p> <p>ચીને એવો દાવો કર્યો હતો કે વુહાનની મીટ માર્કેટમાંથી વાયરસનો ચેપ લાગ્યો હતો. પહેલો કેસ વુહાનની મીટ માર્કેટમાં નોંધાયો હતો એવું ચીનની સરકાર વારંવાર કહે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે તેમણે ચીનની લેબમાંથી વાયરસ ફેલાયો હોવાનો દાવો કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં કોરોના વાયરસ ઉપર ખાસ પ્રયોગો કરાયા હતા. તેને ખતરનાક બનાવવા માટે મહિનાઓ સુધી સંશોધનો થયા હતા.</p>

from world https://ift.tt/3xi6AWd

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...