મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના કયા પાડોશી રાજ્યમાં આજથી 1થી 5ની સ્કૂલો થઈ શરૂ, વિદ્યાર્થીઓએ શું કહ્યું?

<p><strong>ભોપાલઃ</strong> ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ લગભગ ધીમું પડી રહ્યું છે, ત્યારે કેટલાય રાજ્યો દ્વારા કોરોના ગાઈડલાઇનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. તેમજ સ્કૂલો પણ શરૂ કરવામાં આવી રહી છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. એક વિદ્યાર્થિની આલિયા અલીએ જણાવ્યું હતું કે, અમને ફરીથી સ્કૂલે આવીને ખૂબ જ સારુ લાગી રહ્યું છે. ભોપાલની સ્કૂલના પ્રિન્સિપલે કહ્યું હતું કે, સ્કૂલમાં કોરોનાના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો 50 ટકા કેપિસિટી સાથે શરૂ કરવામાં આવી છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Madhya Pradesh schools reopen for classes 1 to 5 at 50% capacity<br /><br />"It's good to be back in school," says Aliya Ali, a student <br /><br />"COVID-19 guidelines are being followed," says the Principal of a school <br /><br />(Visuals from Bhopal) <a href="https://t.co/YmOI9sJqGf">pic.twitter.com/YmOI9sJqGf</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1439821998520102912?ref_src=twsrc%5Etfw">September 20, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>બીજી તરફ, ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ધોરણ 6થી ઉપરના વર્ગોની સ્કૂલો શરૂ કરવામાં આવી છે. તેમજ અન્ય નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવામાં આવી નથી. જે તે સમયે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં પ્રાથમિક સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. જોકે, હવે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ બદલાઇ ગયું છે. ત્યારે હવે નવા શિક્ષણમંત્રી આ મુદ્દે શું નિર્ણય લેશે, તે જોવાનું રહ્યું.<br /><br /></p> <p>ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 15 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 2,52,407 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><br />જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 136 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 133 નાગરિકો સ્ટેબલ છે. 8,15,505 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 2, વડોદરા 1, વલસાડ 1 કેસ નોંધાયો છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><br />રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 36 &nbsp;કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2402 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 27792 નાગરિકોને રસીનો પ્રથમ અને 41624 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 72864 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 107689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,52,407 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,66,87,540 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.</p> <p>&nbsp;</p> <p><br />અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી, &nbsp;આણદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, &nbsp;ભાવનગર,ભાવનગર કોર્પોરેશન, &nbsp; બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, &nbsp;દેવભૂમિ દ્વારકા, &nbsp;ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, &nbsp; જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, &nbsp;ખેડા, કચ્છ, &nbsp; મહીસાગર, મહેસાણા, &nbsp;મોરબી, નર્મદા, નવસારી, &nbsp; પંચમહાલ, પાટણ, પોરબંદર, &nbsp;રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, &nbsp;સાબરકાંઠા, સુરત, &nbsp;સુરેન્દ્રનગર અને &nbsp;તાપીમાં &nbsp;એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.</p>

from india https://ift.tt/3lCVNSN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...