મુખ્ય સામગ્રી પર જાઓ

1લી ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ થઇ રહી છે લાગુ, હવે વિના SMS નહીં કપાય તમારા પૈસા

<p><strong>નવી દિલ્હીઃ</strong> ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જિ રહ્યો છે, 1લી ઓક્ટોબરથી નવી ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ નવી ડેબિટ સિસ્ટમ અનુસાર, હવે બેન્ક અને ફોન પે, પેટીએમ જેવા ડિજીટલ પ્લેટફોર્મને હપ્તા કે બિલ કાપતા પહેલા તમારી પાસે અનુમતિ લેવી પડશે. તેમને પોતાની સિસ્ટમમાં એવો ફેરફાર કરવો પડશે કે તે વિના મંજૂરી તમારા પૈસા નહીં કાપી શકે.&nbsp;</p> <p><strong>શું છે ઓટો ડેબિટ સિસ્ટમ-&nbsp;</strong><br />તમે જ્યારે મોબાઇલ, પાણીનુ બિલ અને વીજળનીનુ બિલ વગેરે બિલો માટે ઓટો ડેબિટ મૉડ પસંદ કરે છે, તો એક નક્કી તારીખે તમારા પૈસા ખાતામાંથી કપાઇ જાય છે. આને જ ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે.&nbsp;</p> <p><strong>શું થયો છે આમાં ફેરફાર-&nbsp;</strong><br />નવી ઓટો ડેબિટ સિસ્ટમ અંતર્ગત બેન્કોને પેમેન્ટ ડ્યૂ ડેટથી 5 દિવસ પહેલા પોતાના ગ્રાહકોના મોબાઇલ પર એક નૉટિફિકેશન મોકલવુ પડશે. નૉટિફિકેશન આપ્યા બાદ ગ્રાહકની મંજૂરી હોવી જોઇએ. આ ઉપરાંત 5 હજારથી વધુનુ પેમેન્ટ પર ઓટીપી સિસ્ટમ જરૂર કરવામાં આવી છે. &nbsp;</p> <p>નવી વ્યવસ્થાની સુવિધા મેળવવા માટે તમારો મોબાઇલ નંબર બેન્કોમાં અપડેટ કરવો પડશે. આવુ એટલા માટે કેમ કે તમારા આ અપડેટેડ નંબર પર SMS દ્વારા ડેબિટનુ નૉટિફિકેશન આવશે. ધ્યાન રહે કે નવી ડેબિટ સિસ્ટમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી કે તેના પર સેટ કરવામાં આવેલા ઓટો ડેબિટ પેમેન્ટ પર જ લાગુ થશે.&nbsp;</p> <p><strong>શું થશે આમાં ફેરફાર-&nbsp;</strong><br />નવી ઓટો ડેબિટ સિસ્ટમનો મુખ્ય ઉદેશ્ય ફ્રૉડને રોકવાનો છે. ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ કે બેન્ક ગ્રાહકો પાસેથી એકવાર અનુમતિ લીધા બાદ દર મહિને વિના કોઇ જાણકારી આપે ગ્રાહકના ખાતામાંથી કાપી લે છે. આનાથી ફ્રૉડ થવાની સંભાવના રહે છે. આ સમસ્યાને ખતમ કરવા માટે આ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.&nbsp;</p>

from india https://ift.tt/3nVxulV

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...