મુખ્ય સામગ્રી પર જાઓ

રેલવેનો નિર્ણય, 10 દિવસ બાદ શરૂ થશે 100થી વધુ સ્પેશિયલ ટ્રેન, જાણો ક્યાં રૂટ માટે દોડશે

<p><strong>Indian Railways:</strong> આ પહેલા પણ મધ્ય રેલવેએ 112 સ્પેશિયલ ટ્રેન(train) અને 42 સ્પશિયલ ટ્રેનોની જાહેરાત કરી હતી. પહેલાથી જાહેરાત કરાયેલી આ ટ્રેન સિવાય પણ અલગ અલગથી નવી ટ્રેન ચલાવવાં આવશે.</p> <p>રેલવે તરફથી સતત રેલવે સેવા વધારવામાં આવી રહી છે. ફેસ્ટિવલની શરૂઆત થઇ ગઇ છે. જેથી રેલવે નવી 100 ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આવનાર સમયમાં ગણેશ ઉત્સવ, નવરાત્રિ, દુર્ગાપૂજા, દિવાળી જેવા મોટા તહેવાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવનની ધામધૂમ હોય છે. આ રીતે દરેક સ્ટેટમાં અલગ અલગ તહેવારનું મહત્વ છે. જેથી એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જવા માટે લોકોને સરળતા રહે તેથી રેલવે 100 ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જે 10 દિવસ બાદ શરૂ થશે.</p> <p>આ પણ વાંચો:<a title="મોંઘવારીનો મોટો ઝાટકો ! LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલી છે કિંમત" href="https://ift.tt/3t2dv5r" target="">મોંઘવારીનો મોટો ઝાટકો ! LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલી છે કિંમત</a></p> <p>રિપોર્ટ મુજબ આ નવી શરૂ થનાર મોટાભાગની ટ્રેન 10 સપ્ટેમ્બરથી જ શરૂ થશે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ દરમિયાન નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, મધ્ય રેલવે મહારાષ્ટ્રમાં&nbsp; કોંકણ વિસ્તારની અને ગણેશ ઉત્સવની ભીડને ધ્યાનમાં રાખીને 63 વધુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p> <p>આ પહેલા પણ મધ્ય રેલવેએ 112 સ્પેશિયલ ટ્રેન (special train) અને 42 સ્પશિયલ ટ્રેનોની જાહેરાત કરી હતી. પહેલાથી જાહેરાત કરાયેલી આ ટ્રેન સિવાય પણ અલગ અલગથી નવી ટ્રેન ચલાવવાં આવશે.</p> <p>01257&nbsp; સ્પેશિયલ લોકમાન્ય તિલક ટર્મિનસથી પ્રત્યેક શનિવાર, મંગળવાર અને ગુરૂવારે આ ટ્રેન દોડશે. 01258 સાવંતવાડી રોડ પ્રત્યેક સોમવારે, બુધવાર અને શુક્રવાર 6 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11.30એ પ્રસ્થાન કરીને આગલા દિવસે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. ઉપરાંત પનવેલ સાવંતવાડી રોડ 5થી 15 સપ્ટેમ્બર સુધી રવિવાર, સોમ અને બુધ, શુક્ર &nbsp;દોડશે. જે પનવેલથી 11.55 વાગ્યે પ્રસ્થાન કરીને તે જ દિવસે 11.50 વાગ્યે સાવંતવાડી રોડ પહોંચશે.&nbsp; દાદર રત્નાવલી સ્પેશિયલ ટ્રેન (special train)01263 4,5,6, અને&nbsp; 9 સપ્ટેમ્બર 2021એ દાદરથી 08.15 વાગ્યે પ્રસ્થાન કરશે,અને તે જ દિવસે 16.50 રત્નાગીરી પહોચશે.</p>

from india https://ift.tt/3yzb9fp

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...