મુખ્ય સામગ્રી પર જાઓ

કોવિશીલ્ડ વેક્સિને બ્રિટેનને મંજૂરી આપી હોવા છતાં પણ 10 દિવસનું ક્વોરોન્ટાઇન કેમ અનિવાર્ય, શું છે પેચ?

<p><strong>Covid vaccine:</strong> ભારત સરકારે પોતોના પક્ષ મુકતા કહ્યું છે કે, અહીં &nbsp;ભારતની કોવિશીલ્ડના બંને ડોઝ લેનાર વ્યક્તિએ 10 દિવસ સુધી બ્રિટેનના પ્રવાસે જાય તો ક્વોરોન્ટાઇન રહેવું પડશે તે નીતિ ભેદભાવ પૂર્ણ છે.</p> <p>કોરોના વેક્સિન અને ભારતથી બ્રિટનની યાત્રાને લઇને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. બ્રિટને પહેલા વેકિસનની તેમની નવી નીતિમાં કોવિશીલ્ડને માન્યતા ન હતી આપી. જો કે ભારતના દબાણ બાદ વેક્સિનની નીતિમાં બદલાવ કરીને કોવિશીલ્ડને માન્યતા આપી છે. જો કે તેમ છતાં પણ હજુ બ્રિટેનની યાત્રા કરનારે કોવીશીલ્ડ વેક્સિનેટ હોવા છતાં પણ 10 દિવસ કોરોન્ટાઇન રહેવું પડશે, આ મામલે શું પેચ છે જાણીએ ..</p> <p>બ્રિટેને કોવિશીલ્ડને માન્યતા આપી હોવા છતાં પણ તેમની નીતિમાં ખાસ કોઇ પરિવર્તન કરવામાં નથી આવ્યું. હજુ પણ બ્રિટેન આવતા ભારતીયે 10 દિવસ કોરોન્ટાઇન થવું પડશે. બ્રિટેન સરકારે કહ્યું કે, હજું વેક્સિનને મંજૂરી અપાઇ છે પરંતુ સર્ટિફિકેટને મંજૂરી નથી મળી જેના કારણે કોવિશીલ્ડને બ્રિટેને વેક્સિનની માન્યતા આપી હોવા છતાં પણ ખાસ નિયમમાં ફેરફાર ન થયો હોવાથી અને સર્ટીફિકેટને મંજૂરી ન મળી હોવાથી&nbsp; ક્વોરોન્ટાઇન રહેવું પડશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">COVID19 | In its revised travel advisory, the UK government says Covishield qualifies as an approved vaccine <a href="https://t.co/B5R52cDu6v">pic.twitter.com/B5R52cDu6v</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1440580467154059272?ref_src=twsrc%5Etfw">September 22, 2021</a></blockquote> <p><strong>શું છે નવી ગાઇડલાઇન?</strong></p> <p>એસ્ટ્રેજેનેકાના ફોર્મૂલાથી ભારતમાં કોવિશીલ્ડ બનાવાયા છે. તેમ છતાં પણ કોવિશીલ્ડ પ્રત્યે બ્રિટેનનું ભેદભાવ પૂર્ણ વલણ છે. નવી ગાઇડલાઇન મુજબ એસ્ટ્રેજેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રેજેનેકા વજેરિયા,મોર્ડનાના ફોમૂલાના માન્યતા અપાઇ છે. જો કે તેમ છતાં પણ કોવિશીલ્ડના બંને ડોઝ લેનાર વ્યક્તિએ બ્રિટેનના પ્રવાસે જતાં 10 દિવસ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. બ્રિટેન સરકારે કહ્યું કે, તે વેક્સિન સર્ટિફિકેટને હજુમ &nbsp;માન્યતા નથી મળી તેથી ક્વોરોન્ટાઇનો નિયમ યથાવત છે. વેક્સિન સર્ટીફિકેટની માન્યતાને લઇને &nbsp;લઇને ભારત બ્રિટેન સાથે કામ કરી રહ્યું છે.</p> <p><strong>4 ઓક્ટોબરથી બદલશે નિયમ</strong></p> <p>બ્રિટેને જાહેરાત કરી છે કે, 4 ઓક્ટોબરથી માત્ર રેડ લિસ્ટમાં આવતા દેશોના યાત્રીઓ બ્રિટેનની યાત્રા નહી કરી શકે, જે દેશ રેડ લિસ્ટમાં નથી આવતા તેના માટે વેક્સિનેશનના નિયમો લાગૂ પડશે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <h2><strong>&nbsp;</strong></h2>

from india https://ift.tt/3o3M8aM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...