મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં 12મી સુધીમાં અતિ ભારે વરસાદથી પૂર આવશે, જાણો કોણે કરી આ મોટી આગાહી ?

<p>વરસાદની ઘટની વચ્ચે હાલમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હી છે. રાજ્યના દિક્ષણ વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિત છે. &nbsp;ત્યારે આગામી 8થી 12 સુધી હજુ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરતાના એક અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, મહારાષઅટ્ર, મુંબઈ વગેરેમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.</p> <p>મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દ. ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.</p> <p>આહવા, ડાંગ, વલસાડ, સુરત વગેરે વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શખ્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.</p> <p>મંચમહાલના કેટલાક ભાગમાં 100 મી.મી.થી ઉપર વરસાદ પડી શકે છે. તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. તા.૧૧-૧૨ આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં બીજું હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા હોવાથી તા.૧૨ આસપાસ ફરી વરસાદનો લાંબો રાઉન્ડ જોવા મળશે. એટલે સપ્ટેમ્બર માસમાં તાપી નદીનું જળ સ્તર વધવાની શક્યતા રહેશે.</p> <p>કેટલાક જળાશયોમાં પાણીનો આવરો આવતા જળાશયમાં પાણીની આવક વધુ થવાની શક્યતા રહેશે. ૧૩મી સપ્ટેમ્બર પછી થતો વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાય.</p> <p><strong>રાજકોટના ગોંડલમાં વીજળી પડતા </strong><strong>3</strong><strong>નાં મોત</strong></p> <p>રાજકોટ જિલ્લામાં બુધવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ, જસદણ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે. તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ ઘટના બની છે.</p> <p>રાજકોટના જસદણ તાલુકાના પ્રતાપુર ગામે વાડી વિસ્તારમાં સાંજના સમયે ત્રણ બાળકો પર વીજળી પડી છે. સાંજના સમયે વાડીના સેઢા પર ત્રણ પિતરાઈ ભાઈઓ ચાલીને જતા હતા ત્યારે જ વીજળી પડતા 15 વર્ષના બે બાલકોના કિશોરોના મૃત્યુ નિપજ્યા છે. જેમને 108 મારફતે જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરતના તબીબે બંન્નેને મૃત ઘોષિત કર્યા હતા.</p>

from gujarat https://ift.tt/3laq0bu

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...