મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગરમાં કોંગ્રેસને જીતાડવાની 15 પાટીદાર નેતાઓ સહિત 80 જુદી-જુદી જ્ઞાતિના આગેવાનોને સોંપાઈ જવાબદારી, જાણો સંપૂર્ણ યાદી

<p><strong>ગાંધીનગરઃ</strong> ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર જામી ગયો છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે ત્યારે ચૂંટણ જીતવા કોંગ્રેસે વિવિધ સમાજના 80 આગેવાનોને જવાબદારી સોંપી છે. કોંગ્રેસે જ્ઞાતિ આધારિત પ્રચારની રણનીતિ અમલમાં મૂકતાં અલગ- અલગ સમાજના 80 આગેવાનો ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર કરશે.</p> <p>કોંગ્રેસે જેમને જવાબદાજારી સોંપી છે તેમાં રાજ્યસભાના સાંસદ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદ, હાલના ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ પૈકી ઠાકોર ક્ષત્રિય સમાજના 11 આગેવાનો, માલધારી સમાજના 9 આગેવાનોને જવાબદારી સોંપી છે. રાજપૂત ક્ષત્રિય સમાજના 10, એસસી સમાજના 10 આગેવાનોને પ્રચારની જવાબદારી સોંપી છે. બ્રાહ્મણ અને વાણિક સમાજના 15, પાટીદાર સમાજના 15 આગેવાનોને પ્રચારની જવાબદારી સોપાઈ છે. આ ઉપરાંત અન્ય સમાજના 10 આગેવાનોને પણ ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે.<br />જે તે સમાજના આગેવાનો પોતાના સમાજના લોકોને કોંગ્રેસને મત આપવા વિનંતી કરશે.</p> <p><strong>કોંગ્રેસે જેમને જવાબદારી સોંપી છે તે આગેવાનોની સંપૂર્ણ યાદી નીટે પ્રમાણે છે.</strong></p> <p>ઠાકોર ક્ષત્રિય આગેવાન</p> <p>ભરતસિંહ સોલંકી<br />અમિત ચાવડા<br />જગદીશ ઠાકોર<br />બળદેવજી ઠાકોર<br />ગેનીબેન ઠાકોર<br />રાજેન્દ્રસિંહ ઠાકોર<br />ચંદનજી ઠાકોર<br />ભરતજી ઠાકોર<br />મહેન્દ્રસિંહ બારૈયા<br />બાબુજી ઠાકોર<br />માનસિંહ ઠાકોર</p> <p>માલધારી સમાજના આગેવાન</p> <p>અર્જુન મોઢવાડીયા<br />સાગર રાયકા<br />ગોવા રબારી<br />લાખા ભરવાડ<br />રઘુ દેસાઈ<br />લાલજી દેસાઈ<br />સંદીપ ભરવાડ<br />જીતુ રાયકા<br />વિઠ્ઠલભાઇ રબારી</p> <p>રાજપુત ક્ષત્રિય સમાજના આગેવાન</p> <p>શક્તિસિંહ ગોહિલ<br />ડો. સી જે ચાવડા<br />જયરાજસિંહ પરમાર<br />રાજેન્દ્રસિંહ પરમાર<br />જસપાલસિંહ પઢીયાર<br />ઇન્દ્રજીતસિંહ<br />નટવરસિંહ મહિડા<br />નટુભા વાઘેલા<br />પંકજસિંહ વાઘેલા<br />અમરસિંહ સોલંકી</p> <p>એસસી સમાજના આગેવાનો</p> <p>શૈલેષ પરમાર<br />રાજુભાઇ પરમાર<br />નૌશાદ સોલંકી<br />તરુણભાઈ વાઘેલા<br />જીગ્નેશ મેવાણી<br />રામભાઈ પરમાર<br />મનીષ મકવાણા<br />રમેશ ચાવડા<br />મણીભાઈ વાઘેલા<br />પ્રવીણ મૂછડીયા</p> <p><br />બ્રહ્મ અને વણિક સમાજના આગેવાન</p> <p>નરેશ રાવલ<br />ચેતન રાવલ<br />નિશિથ વ્યાસ<br />ગૌરાંગ પંડ્યા<br />રાજેશ જોશી<br />મનીષ દોશી<br />જગત શુકલા<br />મિહિર શાહ<br />નીતિન શાહ<br />નિમિશ શાહ<br />કૌશિક શાહ<br />દિપક બાબરીયા<br />હેમાંગ રાવલ<br />હિમાંશુ વ્યાસ<br />પંકજ શાહ</p> <p>પાટીદાર સમાજના આગેવાન</p> <p>સિદ્ધાર્થ પટેલ<br />હાર્દિક પટેલ<br />વિરજી ઠુમર<br />પરેશ ધાનાણી<br />લલિત કગથરા<br />લલિત વસોયા<br />હર્ષદ રિબડીયા<br />જસુભાઈ પટેલ<br />કિરીટ પટેલ<br />મહેશ પટેલ<br />હિમાંશુ પટેલ<br />મહેશભાઈ<br />બાલુભાઈ પટેલ<br />વંદના પટેલ<br />જીતુભાઇ પટેલ</p> <p><br />અન્ય સમાજના આગેવાનો</p> <p>હિંમતસિંહ પટેલ<br />દિનેશ શર્મા<br />રોહન ગુપ્તા<br />વિનય તોમર<br />રવિ ચૌધરી<br />માનાભાઈ મારવાડી<br />રાજેશ બ્રહ્મભટ્ટ<br />શંભુભાઈ પ્રજાપતિ<br />મધુસુદન મિસ્ત્રી</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3i6qFtQ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...