મુખ્ય સામગ્રી પર જાઓ

ત્રણ સંતાનોની માતાને 15 વર્ષના માસિયાઈ ભાઈ સાથે બંધાયા શરીર સંબંધ, ઘરમાં જ માણતાં શરીર સુખ ને પછી.........

<p>દેશમાં ક્યારેક એવી પણ ઘટના બનતી હોય છે જેની આપણે કલ્પના પણ કરી નથી હોતી. બિહારમાં આવી જ એક ઘટના બની છે,. ત્રણ સંતાનોની માતાને 15 વર્ષના માસિયાઈ ભાઈ સાથે શરીર સંબંધ બંધાયા બાદ કરૂણ અંજામ આવ્યો હતો. થોડો દિવસ પહેલા મધુબનીના ઝંઝારપુર વિસ્તારમાં સડક કિનારેથી એક અજાણ્યા યુવકની લાશ મળતાં સનસની મચી ગઈ હતી. ઝાડીમાં લાશ પડી હોવા અંગે ગ્રામીણોએ પોલીસને જાણ કરી હતી.&nbsp; પોલીસે હત્યાનું રહસ્ય ઉકેલતા મોટો પર્દાફાશ કર્યો હતો.</p> <p><strong>પોલીસે શું કહ્યું</strong></p> <p>ઝંઝારપુર એસડીપીઓ આશીષ આનંદ અનુસાર મૃતકની પત્ની ત્રણ બાળકોની માતા છે. તેણે જ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મૃતકની ઓળખ શિનાખ્ત પંડીત પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવતીપુર ગામના રહેવાસી મોહમ્મદ માશૂક તરીકે થઈ હતી.</p> <p><strong>મૃતકની સાસુ પણ હત્યામાં સામેલ</strong></p> <p>પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ, મોહમ્મદ માશૂકની પત્ની નસીમા ખાતૂનને તેના માસિયાઈ ભાઈ મોહમ્મદ સોનૂ સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ કારણે તેણે તેના પ્રેમી અને ત્રણ મિળો સાથે મળીને પતિને રસ્તામાંથી હચાવી દીધો હતો. આ કાવતરામાં મૃતકની સાસુ પણ સામેલ હતી.</p> <p><strong>પહેલા દારૂ પીવડાવ્યો ને પછી...</strong></p> <p>હત્યાકાંડને અંજામ આપનારા મોહમ્મદ સોનૂની ઉંમર માત્ર 18 વર્ષ છે. પોલીસ અનુસાર નસીમાના કહેવા પર તેના પ્રેમીએ ત્રણ મિત્રો સાથે મળીને મોહમ્મદ માશૂકને પહેલા દારૂ પીવડાવ્યો. જે બાદ બાઇક પર બેસાડીને મેહથ પુલ નજીક લાવ્યા અને તીક્ષ્ણ હથિયારથી તેનું ઢીમ ઢાળી દીધું. પોલીસે આ મામલે મૃતકની પત્ની અને સાસુ સહિત છ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.</p> <p><br /><img src="https://ift.tt/3nN9OQG" /></p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="IPL 2021: આજથી દુબઈમાં બીજા તબક્કાની શરૂઆત, જાણો ક્યારે કઈ ટીમની કોની સામે&nbsp; થશે ટક્કર" href="https://ift.tt/3hNWFCR" target="">IPL 2021: આજથી દુબઈમાં બીજા તબક્કાની શરૂઆત, જાણો ક્યારે કઈ ટીમની કોની સામે&nbsp; થશે ટક્કર</a></strong></h2> <h2><a title="મંગળ પર બાંધકામ માટે વિજ્ઞાનીઓએ અવકાશયાત્રીઓના લોહી, પરસેવા, આંસુમાંથી બનાવ્યા કોન્ક્રીટ બ્લોક, જાણો વિગત" href="https://ift.tt/3tVX8bc" target="">મંગળ પર બાંધકામ માટે વિજ્ઞાનીઓએ અવકાશયાત્રીઓના લોહી, પરસેવા, આંસુમાંથી બનાવ્યા કોન્ક્રીટ બ્લોક, જાણો વિગત</a></h2>

from india https://ift.tt/39iJGV7

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...