મુખ્ય સામગ્રી પર જાઓ

15 હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવનારા કામદારોને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ, બસ કરવું પડશે આ કામ

<p><strong>નવી દિલ્હીઃ</strong> જો તમે અસંગઠિત ક્ષેત્રના કામદાર છો અને તમારી માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે, તો તમારા માટે સારા સમાચાર છે. તમે ઈ-શ્રમ પોર્ટલ પર તમારી નોંધણી કરાવી શકો છો. આ સાથે તમે કોઈપણ અકસ્માત અને માંદગી દરમિયાન ખર્ચની ચિંતાઓથી મુક્ત રહી શકો છો. ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયા બાદ કામદારો અકસ્માતના કિસ્સામાં બે લાખના વીમા માટે હકદાર બનશે. પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ આપતી આયુષ્માન યોજનામાં પણ જોડાઈ જશે. એટલું જ નહીં, કટોકટીની સ્થિતિમાં સરકારી સહાય પણ ઉપલબ્ધ થશે.</p> <p>કોઈપણ સહાય માટે હેલ્પલાઈન નંબર 14434 નો સંપર્ક કરી શકાય છે. તે જ સમયે, www.gms.eshram.gov.in પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે. અસંગઠિત કામદારોમાં બાંધકામ કામદારો, ઘરેલુ કામદારો, રિક્ષાચાલકો, હોકર, સ્થળાંતર અને પ્લેટફોર્મ કામદારો, કૃષિ કામદારો, મનરેગા કામદારો અને તમામ પ્રકારના કામદારોનો સમાવેશ થાય છે જેમની માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી છે.</p> <p><strong>કેવી રીતે નોંધણી કરવી</strong></p> <p>જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલો છે, તો તમે તમારી નોંધણી કરાવી શકો છો. આ માટે ઇ-શ્રમ પોર્ટલ www.eshram.gov.in પર જવું પડશે. જ્યાં જેમનો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલા નથી, તેમણે નોંધણી માટે CSC માં જવું પડશે. આવા કામદારોની નોંધણી બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા કરવામાં આવશે. CSC કાગળ પર ઈ-શ્રમ કાર્ડ પ્રિન્ટ કરીને કામદારને આપશે. નોંધણી સંપૂર્ણપણે મફત રહેશે.</p> <p><strong>કોણ નોંધણી કરાવી શકે છે</strong></p> <p>આવા કામદારો, જે 16 થી 59 વર્ષની વય જૂથમાં છે અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અથવા રાજ્ય વીમા નિગમ (ESIC) નો લાભ લેતા નથી.</p> <p>જે કામદારો આવકવેરા ભરતા નથી.</p> <p>જે કર્મચારીઓ સરકારી કર્મચારી નથી.</p> <p><strong>પીએમ મોદી આજે એનડીએચએમની શરૂઆત કરશે</strong></p> <p>વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (એનડીએચએમ)ની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીએ 15ઓગસ્ટએ લાલ કિલલાના પ્રાચીરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન પાયલટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલ આ યોજનામાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ કરાશે</p>

from india https://ift.tt/3o6u1Rv

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...