મુખ્ય સામગ્રી પર જાઓ

23 વર્ષની રીસર્ચર યુવતીએ ડોલ્ફિન સાથે માણ્યું સેક્સ, બંને અલગ થતાં આઘાતમાં ડોલ્ફિને કરી લીધો આપઘાત, જાણો અનોખી લવ સ્ટોરી..

<p>દુનિયામાં અનેક પ્રકારના અકલ્પનીય કિસ્સા બનતા હોય છે. જે જાણીને કે સાંભળીને આપણને ઘણી વખત વિશ્વાસ નથી થતો. એક મહિલાએ ડોલ્ફિન સાથે સેક્સ માણ્યું હતું. ધ સનના રિપોર્ટ પ્રમાણે, મહિલા સાથે સંબંધ પૂરો થયા બદા ડોલ્ફિને આઘાતમાં આપઘાત કરી લીધો હતો.</p> <p><strong>ક્યારે બની હતી આ ઘટના</strong></p> <p>આ ઘટના ૧૯૬૦ના દાયકાના પ્રારંભમાં બની હતી. તે સમયે નાસાએ માર્ગારેટ લોવેટ નામની યુવા મહિલાને ડોલ્ફિન સાથે સંવાદ કરવા માટે તેની યોજનાનો હિસ્સો બનાવી હતી. આ યોજના પાછળનો હેતુ ડોલ્ફિનનું મગજ કેવું છે અને તે માનવી કરતાં કેટલું શક્તિશાળી છે તે શોધવાનો હતો.</p> <p>વૈજ્ઞાનિકોનું માનવું હતું કે બુદ્ધિશાળી પ્રજાતિઓ એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે, તે જાણીને લોકોના જાનવરો સાથેના સંવાદની ટેકનિક વિકસાવી શકાય છે. તેને લઈને ૨૦ વર્ષની માર્ગારેટ ડોલ્ફિન ન્યુરોસાયન્ટિસ્ટ જોન લિલી સાથે કામ કરવા માટેની આકર્ષક યોજનામાં સામેલ થઈ ગઈ હતી. તેને સેન્ટ થોમસ કેરેબિયન દ્વીપ પર રાખવામાં આવી હતી.</p> <p><strong>કેટલી ડોલ્ફિન હતી</strong></p> <p>માર્ગારેટે જણાવ્યું હતું કે ત્યાં ત્રણ ડોલ્ફિન હતી, જેનું નામ પીટર, પામેલા અને સિસી હતું. તેમા પામેલા મોટી હતી. માર્ગારેટ મુજબ પામેલા એકદમ શરમાળ અને ડરપોક હતી. જ્યારે પીટર યુવાન અને થોડો તાફાની હતી. પીટર અને માર્ગારેટ વચ્ચે એક અનોખું બંધન વિકસ્યુ હતું. આ જ કારણે માર્ગારેટ બીજી ડોલ્ફિન સાથે વધારે સમય વીતાવે તો પીટરને તેની ઇર્ષા આવતી હતી કેમકે તેને માર્ગારેટ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેના સંબંધોમાં એટલું ઊંડાણ આવી ગયું હતું કે તેમની વચ્ચે સંબંધ પણ બની ગયો હતો.</p> <p><br /><img src="https://ift.tt/3D1IvXd" /></p> <p><strong>પ્રોજેક્ટ પૂરો થતાં બંને અલગ થયા ને......</strong></p> <p>માર્ગારેટે જણાવ્યું હતું કે પીટરને મારી શરીરરચનામાં ઘણો રસ હતો. હું જ્યાં બેઠી હોઉ અને મારા પગ પાણીમાં હોય તો તે ઉપર આવી મારી પીઠને જોતો હતો. હું તેનાથી ખૂબ પ્રભાવિત થઈ હતી. પ્રકાશિત લેખ અનુસાર, પીટર વધારે પડતો ઉત્તેજિત થાય&nbsp; ત્યારે માર્ગરેટ શારીરિક રાહત આપતી હતી. પ્રોજ્ક્ટ પૂરો થયા બાદ માર્ગરેટ જુદી થતાં તેનું હૃદય તૂટી ગયું હતું અને આત્મહત્યા કરી લીધી હતી.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="C.R. પાટીલ-નીતિન પટેલના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોનાં&nbsp;કપાયાં&nbsp;ખિસ્સાં, જાણો ક્યાં અને શું હતો કાર્યક્રમ ?&nbsp;" href="https://ift.tt/2XYGtIl" target="">C.R. પાટીલ-નીતિન પટેલના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોનાં&nbsp;કપાયાં&nbsp;ખિસ્સાં, જાણો ક્યાં અને શું હતો કાર્યક્રમ ?&nbsp;</a></strong></h2> <h2><a title="આમ આદમીને લાગશે વધુ એક ઝટકો, હવે મોબાઇલ, લેપટોપ, ફ્રીઝ, એસી થશે મોંઘા, જાણો શું છે કારણ" href="https://ift.tt/3CH7GOg" target="">આમ આદમીને લાગશે વધુ એક ઝટકો, હવે મોબાઇલ, લેપટોપ, ફ્રીઝ, એસી થશે મોંઘા, જાણો શું છે કારણ</a></h2>

from world https://ift.tt/3CKTunA

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...