મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતની આ જાણીતી હોટલના સલૂનને ખોટી રીતે વાળ કાપવા મોંઘા પડ્યા, 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ

<p><strong>નવી દિલ્હીઃ</strong> દિલ્હીના એક સલૂનને મહિલાના વાળ ખોટી રીતે કાપવા બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC) એ એક સલૂનને મહિલાને બે કરોડ વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. કમિશનના જણાવ્યા અનુસાર સલૂને માત્ર ખોટી રીતે મહિલાના વાળ કાપ્યા નથી પરંતુ ખોટી હેર ટ્રીટમેન્ટ આપીને વાળને કાયમી નુકસાન પહોંચાડ્યું છે. આને કારણે બે કરોડ રૂપિયાનું વળતર આપવામાં આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ જસ્ટિસ આર.કે.અગ્રવાલ અને ડો.એસ.એમ.કાંતિકરે આપ્યો છે. એટલું જ નહીં, આ સમય દરમિયાન પંચે ઘટના સમયે મહિલાની આવકને પણ ધ્યાનમાં રાખી હતી.</p> <p>ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આ ઘટના એપ્રિલ 2018ની છે, જ્યારે એક મહિલા તેના વાળની ​​સારવાર માટે દિલ્હીની ITC મૌર્ય હોટલના સલૂનમાં ગઈ હતી, પરંતુ તેના કહેવા પ્રમાણે વાળ કાપવાને બદલે હેર સલૂને ખોટી રીતે વાળ કાપ્યા હતા જેના કારણે તેને તેને કામ મળ્યું નહીં અને આર્થિક નુકસાન પણ થયું હતું. તમને જણાવી દઈએ કે મહિલા હેર પ્રોડક્ટ્સની મોડેલ હતી અને તેણે ઘણી મોટી હેર કેર બ્રાન્ડ્સ (VLCC અને Pantene) માટે મોડેલિંગ કર્યું હતું. સલૂનમાં ખોટી હેર ટ્રીટમેન્ટના કારણે મોડેલિંગની દુનિયામાં મોટું નામ બનાવવાનું મહિલાનું સપનું વિખેરાઈ ગયું.</p> <p>આ બાબતે મહિલાએ કહ્યું કે મેં સલૂનને સ્પષ્ટપણે કહ્યું હતું કે આગળથી વાળ લાંબા 'ફ્લિક્સ' રાખો અને પાછળથી વાળ ચાર ઇંચ કાપી લો, પરંતુ ખોટી રીતે વાળ કાપતી હેરડ્રેસર માત્ર ચાર ઇંચ જ છોડ્યા હતા. જ્યારે તેણીએ તેના વિશે સલૂનના મેનેજર પાસે ફરિયાદ કરી, ત્યારે તેણે ફ્રી હેર ટ્રીટમેન્ટની ઓફર કરી. આ સિવાય મહિલાએ કહ્યું કે સલૂનના રસાયણોને કારણે તેના વાળને નુકસાન થયું છે અને તે પછી તેણે ત્રણ કરોડના વળતરની વિનંતી કરતા રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચનો સંપર્ક કર્યો હતો.</p> <p><strong>બે મહિનામાં બે કરોડનું વળતર આપવું પડશે</strong></p> <p>જો કે, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે ફરિયાદીની વાત તો માની નથી પરંતુ ખોટા વાળ કાપવા અને ખોટી સારવાર આપનાર સલૂનને મહિલાને બે કરોડ રૂપિયા ચૂકવવા નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં, કમિશને વળતરની રકમ બે મહિનાની અંદર ચૂકવવા કહ્યું છે.</p>

from india https://ift.tt/3zANhc0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...