મુખ્ય સામગ્રી પર જાઓ

મોડાસાઃ પિતાએ 3 સંતાનોની હત્યા કરી ડેમમાં લાશો ફેંકી, સગર્ભા પત્નિને કુહાડીના ઘા ઝીંકી કરી ઘાયલ, કારણ જાણીને લાગી જશે આઘાત

<p>મોડાસાઃ પિતાએ 3 સંતાનોની હત્યા કરી ડેમમાં લાશો ફેંકી, સગર્ભા પત્નિને કુહાડીના ઘા ઝીંકી કરી ઘાયલ, કારણ જાણીને લાગી જશે આઘાત</p> <p>&nbsp;</p> <p>મોડાસાઃ અરવલ્લી જિલ્લાના&nbsp;વૈડી&nbsp;ડેમમાંથી&nbsp;ત્રણ&nbsp;બાળકોના&nbsp;મૃતદેહ&nbsp;મળવાને મુદ્દે બહુ મોટો ધડાકો થયો છે. આ ત્રણેય બાળકોની હત્યા તેના પિતાએ જ કરી નાંખી હતી. આ હત્યાનું કારણ અત્યંત આઘાતજનક છે અને અંધશ્રધ્ધા સાથે જોડાયેલું છે. ત્રણ બાળકોના હત્યારા પિતાને પોતાની પત્નિ ડાકણ હોવાની શંકા હતી તેથી તેણે ત્રણેય સંતાનોની હત્યા કરી દીધી હતી. એ પછી તેણે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પણ તેને બચાવી લેવાયો છે.</p> <p>અરવલ્લી&nbsp;જિલ્લાના&nbsp;મેઘરજ&nbsp;તાલુકામાં&nbsp;વૈડી&nbsp;ડેમમાંથી&nbsp;ત્રણ&nbsp;બાળકોની&nbsp;લાશ&nbsp;મળી&nbsp;આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં&nbsp;મળી&nbsp;આવેલી&nbsp;3&nbsp;બાળકોની&nbsp;લાશોની&nbsp;ઓળખ&nbsp;થઈ&nbsp;હતી અને&nbsp;મૃતક&nbsp;બાળકો&nbsp;સગાં&nbsp;ભાઈ&nbsp;બહેન&nbsp;હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકોની ઓળખ&nbsp;&nbsp;&nbsp;9&nbsp;વર્ષીય&nbsp;જિનલબેન,7&nbsp;વર્ષીય&nbsp;હાર્દીક&nbsp;અને&nbsp;2&nbsp;વર્ષીય&nbsp;સોનલ&nbsp;તરીકે થઈ હતી.</p> <p>પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે,&nbsp;પિતા&nbsp;જીવાભાઈ&nbsp;કચરા&nbsp;ભાઈ&nbsp;ડેડુને જ&nbsp;9&nbsp;વર્ષીય&nbsp;જિનલબેન,7&nbsp;વર્ષીય&nbsp;હાર્દીક&nbsp;અને&nbsp;2&nbsp;વર્ષીય&nbsp;સોનલની હત્યા કરી નાખીને તેમને&nbsp;વૈડી&nbsp;ડેમમાં&nbsp;2&nbsp;દિવસ&nbsp;પહેલાં&nbsp;નાખી&nbsp;દીધા&nbsp;હતા. આ ઉપરાંત&nbsp;9&nbsp;માસનો&nbsp;ગર્ભ&nbsp;ધરાવતી&nbsp;પત્ની&nbsp;જીવીબેન&nbsp;પણ&nbsp;ડાકણ&nbsp;હોવાના&nbsp;વહેમમાં&nbsp;જીવાભાઈએ&nbsp;પત્નીને&nbsp;પણ&nbsp;કુહાડીના&nbsp;જીવલેણ&nbsp;ઘા&nbsp;ઝીંકી&nbsp;દીધા&nbsp;હતા.&nbsp;ગંભીર&nbsp;રીતે&nbsp;ઘાયલ&nbsp;મહિલા&nbsp;જીવીબેનને હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જીવીબેનના&nbsp;પિતાએ&nbsp;રમાડ&nbsp;ગામના&nbsp;જીવાભાઈ&nbsp;કચરા&nbsp;ભાઈ&nbsp;ડેડુંન&nbsp;સામે&nbsp;ફરિયાદ&nbsp;નોંધાવી.&nbsp;&nbsp;ઇસરી&nbsp;પોલીસે&nbsp;ઇપીકો&nbsp;302,307,મુજબ&nbsp;ગુનો&nbsp;દાખલ&nbsp;કરી&nbsp;આરોપીને&nbsp;ઝડપી&nbsp;લેવા&nbsp;કાર્યવાહી&nbsp;હાથ&nbsp;ધરી&nbsp;છે.</p> <p style="font-weight: 400;">ડેમમાંથી મળેલી&nbsp;બાળકોની&nbsp;લાશોને&nbsp;પીએમ&nbsp;માટે&nbsp;લઈ&nbsp;જવામાં&nbsp;આવી&nbsp;પછી&nbsp;મૃત્યુ&nbsp;પામનાર&nbsp;ત્રણ&nbsp;બાળકોના&nbsp;પિતાએ&nbsp;આપઘાતનો&nbsp;પ્રયાસ&nbsp;કર્યો હતો. જો કે&nbsp;ઝાડ&nbsp;ઉપર&nbsp;લટકી&nbsp;આપઘાત&nbsp;કરતા&nbsp;પિતાને&nbsp;બચાવી&nbsp;લેવાયા&nbsp;હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે,&nbsp;અઠવાડિયા&nbsp;પહેલાં&nbsp;પતિ&nbsp;અને&nbsp;પત્ની&nbsp;વચ્ચે&nbsp;ઘરકંકાસ&nbsp;થયો&nbsp;હતો&nbsp;અને એ પછી ઉશ્કેરાઈને પિતાએ હત્યા કરી નાંખી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3jLgvA1

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...