મુખ્ય સામગ્રી પર જાઓ

હેવાન બન્યો બાપ, માત્ર 39 દિવસના બાળકને તડપાવીને ઉતાર્યો મોતને ઘાટ, મળી આ સજા

<p>લગ્ન બાદ દરેક દંપત્તિ જલ્દી માતા-પિતા બનવા આતુર હોય છે. ઘણીવાર નવજાત બાળકને લઈ દંપત્તિમાં ખટરાગ પણ થતો હોય છે. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીના તમારા રૂંવાડા ઉભા થઈ જશે.&nbsp; 31 વર્ષીય પિતાએ તેના માત્ર 39 દિવસના બાળકને એટલી બધી યાતના આપી કે તેના શરીરમાં 71 ફ્રેક્ચર થઈ ગયા. જેના કારણે બાળકનું મોત થયું અને હવે આ મામલે દોષી પિતાને કોર્ટે સજા સંભળાવી છે.</p> <p>વાર્મલીના સાઉથ ગ્લોસ્ટરશાયરમાં રહેતા 31 વર્ષીય જેમ્સ ક્લાર્કને તેના જ નવજાત બાળકની હત્યા માટે દોષી જાહેર કરીને કોર્ટે ઉંમર કેદની સજા સંભળાવી છે. તેણે 39 દિવસના બાળકને એટલી હદે યાતના આપી હતી કે 71 ફેક્ચર થઈ ગયા હતા અને માથામાંથી લોહી પણ બહાર આવી ગયું હતું. બાળકની &nbsp;માતા હેલેન જેરમીએ બીજા દિવસે તેને મૃત હાલતમાં જોતા મામલો સામે આવ્યો હતો &nbsp;આ મામલો જાન્યુઆરી 2018નો છે. જેમાં કોર્ટે બાળકની હત્યા માટે ઉંમર કેદની સજા સંભળાવી છે.</p> <p><strong>પોસ્ટ મોર્ટમમાં શું આવ્યું સામે</strong></p> <p>બાળકના મોત બાદ પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે બાળક પર ઓછામાં ઓછો ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેના શરીરના હાડકા ભાંગી ગયા હતા. માથામાં ઈજા થવાથી લોહી નીકળવાના કારણે તેનું મોત થયું હતું.</p> <p><strong>પુત્રને છાતી સરસો ચાંપ્યો ને.....</strong></p> <p>કેસ ચલાવનારા જોન ઓસબોને જણાવ્યું કે, પોતાના પુત્રને છાતી સાથે પૂરી તાકાતથી ભીંસવાના કારણે ફ્રેક્ચર થઈ ગયા હતા. તેમ છતાં તેને જબરદસ્તીથી હલાવવાના કારણે માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ એક પિતાનું ક્રૂરતા પૂર્વકનું કૃત્ય છે. જેમાં પહેલા ઝટકાના કારણે બાળક બેભાન થઈ ગયું અને બાદમાં તેનું મોત થઈ ગયું.</p> <h2><a title="આ પણ વાંચોઃ&nbsp;23 વર્ષની રીસર્ચર&nbsp;યુવતીએ ડોલ્ફિન સાથે માણ્યું સેક્સ, બંને અલગ થતાં આઘાતમાં ડોલ્ફિને&nbsp;કરી લીધો આપઘાત, જાણો અનોખી લવ સ્ટોરી.." href="https://ift.tt/3CKTunA" target="">આ પણ વાંચોઃ&nbsp;23 વર્ષની રીસર્ચર&nbsp;યુવતીએ ડોલ્ફિન સાથે માણ્યું સેક્સ, બંને અલગ થતાં આઘાતમાં ડોલ્ફિને&nbsp;કરી લીધો આપઘાત, જાણો અનોખી લવ સ્ટોરી..</a></h2>

from world https://ift.tt/3i8CjUW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...