મુખ્ય સામગ્રી પર જાઓ

પોરબંદર-સોમનાથ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, બેનાં ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ

<p><strong>પોરબંદરઃ</strong> પોરબંદર- સોમનાથ હાઇવે ઉપર કારને અકસ્માત નડતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ચિકસા ગામ નજીક કાર પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકો ના ઘટના સ્થળે મોત અને 3 ઘાયલ થયા હતા. કાર સોમનાથથી દ્વારકા જઇ રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો.&nbsp;<br />&nbsp;<br />મૃતકો ખંભાળીયાના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા છે. &nbsp;સુરેન્દ્રનગર પાસિંગની કાર જીજે-13 એબી 9903 નંબરની કારને અકસ્માત નડ્યો હતો. અન્ય એક અકસ્માતમાં દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સાથે ટક્કર થતાં ચાલકનું મૃત્યુ થયું છે.&nbsp;<br /><br /></p> <h4 class="article-title ">Ahmedabad : સિરિયલ કિલર રાજાની ધરપકડ, માત્ર 20 વર્ષની ઉંમરે કરી ચૂક્યો છે અનેક ખૂન.....<br /><br /></h4> <p><strong>અમદાવાદઃ</strong>&nbsp;શહેર ક્રાઈમ બ્રાન્ચે સિરિયલ કિલરની ધરપકડ કરી છે. છેલ્લા દોઢ વર્ષથી હત્યા , લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના હેબતપુર વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.</p> <h4 class="article-title ">&nbsp;</h4> <p>આરોપીનું નામ રાજા ઉર્ફે કેવટ છે. રાજાની ઉંમર માત્ર 20 વર્ષ છે, પરંતુ નાની ઉંમરમાં ચોરી અને લૂંટ &nbsp;જેવી ક્રિમીનલ પ્રવુતિઓની લત પર લાગી ગયો હતો. આરોપી &nbsp;મૂળ બિહારનાનો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં રહીને લૂંટ , હત્યા અને ચોરી જેવી ક્રિમીનલ પ્રવતિઓને અંજામ આપતો હતો. જોકે આરોપીની આ ક્રિમિનલ પ્રવૃત્તિઓ લાંબી ન ચાલી અને અંતે પોલીસની પકડમાં આવી ગયો છે.&nbsp;</p> <h4 class="article-title ">&nbsp;</h4> <p>આરોપીની ગુનાહિત ઈતિહાસની જો વાત કરીએ તો આરોપી રાજા સામે 2018માં વસ્ત્રાપુર વિસ્તારમાં રાહદારી પર સ્ટેબિંગ કરી હત્યા જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે. ફેબ્રુઆરી 2020માં એસપી રિંગ રોડ પર એક રાહદારીની લૂંટના ઇરાદે હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં સોલા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી સામે માત્ર અમદાવાદ અને ગુજરાતમાં જ નહિ પરંતુ રાજસ્થાનમાં પણ &nbsp;ગુનો દાખલ થયેલો છે.</p> <h4 class="article-title ">&nbsp;</h4> <p>હાલ તો ક્રાઈમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કરી સોલા પોલીસને સોંપ્યો છે. હવે સોલા પોલીસ ની તપાસ બાદ વધુ વધુ ખુલાસા સામે આવશે.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-1617272622497-0" class="ad-slot" data-google-query-id="CPaZkcCThfMCFXuaZgId8hEC_Q">&nbsp;</div> </div> </div>

from gujarat https://ift.tt/3kfxdaX

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...