મુખ્ય સામગ્રી પર જાઓ

4 વર્ષ જૂના કયાં કેસમાં ફસાઇ રકુલ પ્રીત, આજે એક્ટ્રેસ ર્ઇડીના કાર્યાલય પૂછપરછ માટે પહોંચી

<p><strong>ડ્રગ્સ કેસ:</strong> 'ટોલીવૂડ અને બોલિવૂડની ફેમસ અભિનેત્રી રકુલ પ્રીત આજે 4 વર્ષ જૂના ડ્રગ્સના કેસ મામલે ઇડીની કચેરીમાં હાજર થઇ હતી.</p> <p>&nbsp;'ટોલીવૂડ અને બોલિવૂડની ફેમસ અભિનેત્રી રકુલ પ્રીત આજે 4 વર્ષ જૂના ડ્રગ્સના કેસ મામલે ઇડીની કચેરીમાં હાજર થઇ હતી. ઇડીએ 4 વર્ષ જૂના ડ્રગ્સ કેસ માટે ટેલિવૂડ અને બોલિવૂડના &nbsp;અભિનેતા અને નિર્દેશકોને સમન મોકલ્યું છે.&nbsp;</p> <p>ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017માં તેલંગાણાના આબકારી અને નિષેધ વિભાગે 30 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યાં બાદ 12 ઘટના સામે આવી હતી. જેમાં 11 કેસમાં ચાર્જશીટ &nbsp;દાખલ કરાઇ હતી. ત્યારબાદ આ કેસમાં મની લોન્ડ્રિગના એન્ગલથી પણ તપાસ કરવામાં આવી હતી.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Hyderabad | Actor Rakul Preet Singh arrives at the office of Enforcement Directorate (ED), in connection with a drugs case <a href="https://t.co/FwvplHmFnI">pic.twitter.com/FwvplHmFnI</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1433645609001570308?ref_src=twsrc%5Etfw">September 3, 2021</a></blockquote> <p>ઉલ્લેખનિય છે કે, એલએસડી અને એમડીએમએ જેવા મોંઘા નશીલા પદાર્થની સપ્લાય કરવાનો આરોપસર તેલુગુ ફિલ્મની 10 હસ્તીને સમન મોકલવામાં આવ્યું છે. ઇડીએ આ કેસમાં તેલુગુ ફિલ્મ નિર્દેશક, પુરી જગન્નાથ અને અભિનેત્રી ચાર્મી કોરની પણ પૂછપરછ કરી હતી.&nbsp;</p> <p>આ ડ્રગ્સ કેસમાં કેસમાં એક અમેરિકા, એક દક્ષિણ આફ્રિકા નાગરિક સહિત 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત આ કેસમાં બહુરાષ્ટ્રીય કંપની બીટેક ડિગ્રીધારક સાત લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે પણ રકુલ પ્રિત સિંહની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગત વર્ષે સુશાંત સિહ રાજપૂતના મોતના કેસમાં પણ ડ્રગ્સ કેનેકશન સામે આવતા એનસીબીએ પણ તેમની પૂછપરછ કરી હતી.&nbsp;</p> <p>રકુલ પ્રિત સિંઘે 2009માં &nbsp;કન્નડ ફિલ્મ 'Arati'થી &nbsp;ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે તમિલ અને તેલુગ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. ઉપરાંત તે હિન્દી ફિલ્મ મંસા, રાધા, નૈના, આરજૂ, આયેશા, સોનિયા ગુપ્તા, સલોની, સહિતની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મોડલિંગથી તેમણે કરિયરની શરૂઆત કરી હતી.&nbsp;</p>

from india https://ift.tt/3mZi6V1

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...