મુખ્ય સામગ્રી પર જાઓ

દેશના ક્યાં શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારી, બનાવાય 400 આઇસીયૂ બેડવાળી કોવિડ હોસ્પિટલ

<p><strong>મુંબઇ:</strong>નવી મુંબઇમાં NMMCએ સામાન્ય દર્દીઓ માટે ઓપીડી અને આઇપીડીની સેવાઓને કાર્યરત રાખવાની સાથે જ નેરૂલ ને એરોલી સ્વાસ્થ્ય સુવિધાઓમાં બે નવા ક પ્રભાવિત કર્યા વિના જ નેરૂલ અને એરોલીમાં સ્વાસ્થ્ય સુવિધામાં વધારો કરતા બે નવી કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે.</p> <p>કોરોનાની થર્ડ વેવની તૈયારીના ભાગરૂપે NMMCએ સામાન્ય દર્દીઓ માટે વર્તમાનમાં કાર્યરત ઓપીડી અને આઇપીડીની સેવાને દખલ કર્યાં વિના જ નવી નેરૂલ અને એરોલીમાં સ્વાસ્થ્ય સુવિધામાં વધારો કરતા બે નવી કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે.</p> <p>તાજેતરમાં બંને હોસ્પિટલની મુલાકાત કર્યાં બાદ NMMCના કમિશનર અભિજીત બાંગરે હોસ્પિટલના અધિકારી અને એન્જિયરિંગ વિભાગની સમજૂતી કર્યાં વિના કામમાં તેજી લાવાનો આદેશ આપ્યો છે. આ નવી કોરોના હોસ્પિટલોમાં 200 આઇસીયૂ બેડની સુવિધા હશે. જેને કોવિડના ગંભીર લક્ષણોવાળા દર્દીને ટ્રીટ કરવા માટે ડિઝાઇન કરાઇ છે.</p> <p>આ હોસ્પિટલના પ્રત્યેક &nbsp;આઇસીયુ બેડમાં 80 બેડ હશે. તેમજ 50 આઇસીયૂ બેડ કોવિડ પીડિત ગર્ભવતી મહિલાઓ માટે હશે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને ઝડપથી સર્જિકલ ઉપકરણ અને દવાઓની ખરીદી કરીને આવશ્યક વ્યવસ્થા પૂરી કરવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.</p> <p><strong>મહારાષ્ટ્રમાં કોરોનાનો હાલ<br /></strong>મુંબઇમાં કોરોનાના કેસ હજુ પણ સતત નોંધાઇ રહ્યાં છે. થર્ડ વેવને લઇને રાજ્ય પુરી રીતે સતર્ક છે. તેમજ દરેક જરૂરી પગલા ઉઠાવી રહ્યાં છે. મહારાષ્ટ્રના કોરોનાના કેસ પર નજર કરીએ તો આંકડો 65 લાખને પાર કરી ગયો છે. ગત દિવસોમાં રાજ્યોમાં&nbsp; 3 હજાર 276 નવા કેસ નોંઘાયા છે.તો 58 લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન, પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો" href="https://ift.tt/3kIDZGF" target="">કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન, પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો</a></p> <p>&nbsp;</p> <p><a title="Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ, બે માછીમારોના &nbsp;મોત&nbsp;" href="https://ift.tt/2XS6Tex" target="">Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ, બે માછીમારોના &nbsp;મોત&nbsp;</a></p> <p><a title="Punjab Swearing Ceremony :પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની સરકારનું કેબિનેટ વિસ્તરણ, મંત્રીઓએ લીધા શપથ" href="https://ift.tt/3zDFJFb" target="">Punjab Swearing Ceremony :પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની સરકારનું કેબિનેટ વિસ્તરણ, મંત્રીઓએ લીધા શપથ</a></p>

from india https://ift.tt/3zDJkDm

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...