મુખ્ય સામગ્રી પર જાઓ

પેટમાં 42 લાખ રૂપિયનું સોનું સંતાડીને દિલ્હી જઈ રહ્યો હતો તસ્કર, એરપોર્ટ પર થઈ ધરપકડ

<p>CISF અને કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓએ ઈમ્ફાલ એરપોર્ટ પર સોનાના મોટા દાણચોરની ધરપકડ કરી છે. આ તસ્કર 900 ગ્રામથી વધુ વજનનું સોનું લઇને જઈ રહ્યો હતો, જે પેટના ગુદામાર્ગમાં છુપાવ્યું હતું. આ સોનાની કિંમત 42 લાખ રૂપિયાથી વધુ છે.</p> <p><strong>ગુદામાર્ગમાં સોનું છુપાયેલું હતું</strong></p> <p>સોનાની દાણચોરીમાં પકડાયેલ આરોપી ઈમ્ફાલથી દિલ્હી જવાનો હતો. તેણે તેના પેટના ગુદામાર્ગમાં આશરે 900 ગ્રામ વજનનું સોનું છુપાવ્યું હતું. તપાસ બાદ પોલીસે પેસેન્જરની શોધખોળ કરી હતી. સૂચના દરમિયાન સીઆઈએસએફ અને કસ્ટમ અધિકારીઓને તેના ગુદામાર્ગમાં આશરે 908.68 ગ્રામ વજનના સોનાના ચાર પેકેટ મળી આવ્યા હતા.</p> <p><strong>એક્સ-રેથી જાણકારી મળી</strong></p> <p>પકડાયેલા મુસાફરનું નામ મોહમ્મદ શરીફ છે. આરોપી મુસાફર કેરળના કોઝિકોડનો રહેવાસી છે. આરોપી બપોરે 2:40 ની ફ્લાઇટમાં ઇમ્ફાલથી દિલ્હી જવા રવાના થવાનો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીને સિક્યુરિટી હોલ્ડ વિસ્તારમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.</p> <p>આ પછી અધિકારીઓ તેને મેડિકલ તપાસ માટે લઈ ગયા જ્યાં તેના શરીરના નીચેના ભાગનો એક્સ-રે કરવામાં આવ્યો. એક્સ-રેમાં પ્રવાસીના ગુદામાર્ગમાં સોનાની પેસ્ટ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. સોનાની પેસ્ટ શોધ્યા પછી, મુસાફરે તેના આરોપોની કબૂલાત કરી. બાદમાં પેસેન્જરને આગળની કાર્યવાહી માટે કસ્ટમ્સ અને CISF ને સોંપવામાં આવ્યો હતો.</p> <p><strong>43 કિલો સોનું થોડા દિવસો પહેલા મળ્યું હતું</strong></p> <p>ઇન્ફાલમાં સોનાના કાળાબજારની આ ઘટના નવી નથી. અગાઉ 18 જૂનના રોજ ઈમ્ફાલમાંથી અજ્ઞાત વાહનમાં 43 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 21 કરોડ હતી. જેમાં 260 સોનાના બિસ્કિટ પકડાયા હતા.</p> <p>આ પણ વાંચોઃ <a title="કોરોનાથી ક્યારે મળશે છૂટકારો ? જાણો વિશ્વ આરોગ્ય સંસ્થાએ શું કહી મોટી વાત" href="https://ift.tt/2Y79bqx" target="">કોરોનાથી ક્યારે મળશે છૂટકારો ? જાણો વિશ્વ આરોગ્ય સંસ્થાએ શું કહી મોટી વાત</a></p> <h3 class="article-title "><a title="India Corona Cases: દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી, સતત બીજા દિવસે 20 હજારથી ઓછા નોંધાયા કેસ" href="https://ift.tt/3zT9vpH" target="">India Corona Cases: દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી, સતત બીજા દિવસે 20 હજારથી ઓછા નોંધાયા કેસ</a></h3>

from india https://ift.tt/3kPQ391

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...