મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વામિનારાયણ મંદિરના 47 વર્ષના સેવકે 8 વર્ષની માસૂમ બાળા પર ગુજાર્યો બળાત્કાર, જાણો ક્યાં લઈ જઈને કર્યું આ ઘૃણાસ્પદ કૃત્ય ?

<p>અમદાવાદઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરના&nbsp;47&nbsp;વર્ષીય સેવકે એક 8 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચ્યો છે. આ સેવક આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને લક્ષ્મીનારાયણ ભુવન લઈ ગયો હતો. ભુવનમાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. સેવકની હવસનો ભોગ બનેલી&nbsp;8&nbsp;વર્ષીય બાળકીએ આ વાત તેના માતાપિતાને કરતાં તેના પરિવારે ચકલાસી પોલીસ મથકે આ અંગે સેવક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.</p> <p>મૂળ મધ્યપ્રદેશના પણ છેલ્લા&nbsp;30&nbsp;વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા&nbsp;47&nbsp;વર્ષીય સેવક (પાર્ષદ) સોહમ ભગતે&nbsp;8&nbsp;વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતાં ચકચાર જાગી છે. સોહમ ભગતે મૂળ મધ્યપ્રદેશના અને વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા એક સ્વામિનારાયણ સત્સંગી પરિવાર સાથે પરીચય કેળવ્યો હતો. અવાર નવાર આ સત્સંગી તેમના પરિવાર સાથે મંદિરમાં આવતાં જતાં હતા.</p> <p>શનિવારે &nbsp;પરિવારના ઘરેથી સોહમ ભગત આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવ બતાવવાના બહાને વડતાલ સ્થિત લક્ષ્મીનારાયણ ભૂવન લઈ ગયો હતો. ભુવનના રૂમમાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું ડીવાયએસપી જી.એસ. શ્યાને જણાવ્યું છે. બળાત્કારનો ભોગ બનેલી બાળાની ખરાબ હાલત જોઈને માતાએ બાળકીને આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી. એ પછી પરિવારે મંદિર પ્રશાસને વાત કરતાં મંદિર પ્રશાસને આ હવસખોર સોહમ ભગતને પોલીસના હવાલે કર્યો છે.</p> <p>બાળકીના પરિવારે&nbsp;આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે અમદાવાદ લઈ જવામાં આવી છે. ગભરાયેલી બાળકીનું તબીબની ટીમ દ્વારા કાઉન્સિંલંગ કરવામાં આવી રહ્યું હોવાનું ડાકોર સીપીઆઇ આર. એન. વાઘેલાએ જણાવ્યું છે. આરોપી સોહમ ભગતની પણ ધરપકડ કરી તેને પણ મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો છે.&nbsp;</p> <h2><a title="ગુજરાતના પાટીદારોને&nbsp;OBCમાં સમાવીને અનામત આપવા મુદ્દે મોદી સરકારના મંત્રીનું મોટું એલાન, જાણો વિગત" href="https://ift.tt/3tesbP3" target="">ગુજરાતના પાટીદારોને&nbsp;OBCમાં સમાવીને અનામત આપવા મુદ્દે મોદી સરકારના મંત્રીનું મોટું એલાન, જાણો વિગત</a></h2> <h2><a title="પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર આ ખેલાડી છે&nbsp;IAS&nbsp;અધિકારી, જાણો ક્યાં છે કલેક્ટર&nbsp;?&nbsp;કઈ રીતે સ્પોર્ટ્સ તરફ વળ્યા&nbsp;?" href=" https://ift.tt/3h67Bvr" target="">પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર આ ખેલાડી છે&nbsp;IAS&nbsp;અધિકારી, જાણો ક્યાં છે કલેક્ટર&nbsp;?&nbsp;કઈ રીતે સ્પોર્ટ્સ તરફ વળ્યા&nbsp;?</a></h2> <h2><a title="Nipah Virus: કેરળમાં કોરોના બાદ આ જીવલેણ વાયરસનો કહેર, 12 વર્ષના બાળકના મોતથી ફફડાટ" href="https://ift.tt/3n4Pvha" target="">Nipah Virus: કેરળમાં કોરોના બાદ આ જીવલેણ વાયરસનો કહેર, 12 વર્ષના બાળકના મોતથી ફફડાટ</a></h2>

from gujarat https://ift.tt/3h4Gcd3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...