મુખ્ય સામગ્રી પર જાઓ

તમારા ક્રશનું દિલ જીતવા માંગો છો ? તો આ 4 બાબતોથી રહેજો દૂર

<p>એ વાતમાં કોઈ શંકા નથી કે જ્યારે આપણને કોઈ પસંદ આવવા લાગે ત્યારે તેની નજીક રહેવા માંગીએ છીએ. તેમની સાથે વાત કરવા માંગીએ છીએ. પરંતુ દર વખતે આ શક્ય નથી હોતું. જ્યારે કોઈ છોકરો છોકરીને પસંદ કરવા લાગે છે ત્યારે ઘણી વખત પાગલની જેમ ચાહવા લાગે છે. પરંતુ દિલની વાત પહોંચાડવામાં ઘણી મહેનત કરવી પડે છે. અનેક વખત ઈચ્છવા છતાં ક્રશને બતાવી શકતા નથી અને વસવસો રહી જાય છે. જો તમે પણ તમારા ક્રશને ઈમ્પ્રેસ કરવા માંગતા હો તો આ બાબતોથી દૂર રહેજો.</p> <p><strong>ડ્રગ્સઃ</strong> હાલના દિવોસમાં ઘણા યુવાનો ડ્રગ્સ, દારૂ, સ્મોકિંગના રવાડે ચડી ગયા છે. મોટાભાગની યુવતીઓને આવી આદત ગમતી નથી હોતી અને તેઓ આવા યુવકોથી અંતર જાળવે છે. જો તમને પણ આવી આદત હોય તો આજે જ છોડી દેજો.</p> <p><strong>ગુનાખોરીઃ</strong> ઘણા યુવાનોને ગુનાખોરી કરવાની અને અરાજકતા ફેલાવવાની આદત હોય છે. તેઓ સ્કૂલ અને કોલેજોની આસપાસ પોતાનો રોફ જમાવવા લોકોને ફટકારતા હોય છે. છોકરીઓ આવા યુવકોથી દૂર રહેવાનું પસંદ કરતી હોય છે. તેથી શક્ય હોય તો બિનજરૂરી લડાઈ-ઝઘડાથી દૂર રહેવું.</p> <p><strong>અપશબ્દો બોલવાઃ</strong> છોકરીઓ રોજિંદી વાતચીતમાં અપશબ્દો બોલતાં યુવકોથી સલામત અંતર જાળવે છે. તેમના આવા છોકરા પસંદ નથી હોતા. હાલ યુવકો જ્યારે મિત્ર વર્તુળ સાથે ભેગા થયા હોય ત્યારે વાત વાતમાં ગાળો અને અપશબ્દો બોલતા હોય છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે છોકરીઓને આવી ભાષા બોલતા યુવકો પસંદ નથી હતો. છોકરીનું દિલ જીતવા સારી વર્તણૂંક અને શિષ્ટ ભાષાનો ઉપયોગ કરો.</p> <p><strong>જૂઠું બોલવું:</strong> યુવતીઓને જૂઠું બોલતો યુવક પણ પસંદ નથી હોતો. જેના કારણે ઘણી વખત રિલેશનશિપ તૂટી હોવાનું પણ સાંભળવા મળે છે. ઘણા યુવકે યુવતી પર સારી છાપ પાડવા નોકરી, પરિવાર અને તેના ભૂતકાળ વિશે ખોટું બોલતા હોય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે આમ કરતાં હો તો ચેતી જાજો. ભવિષ્યમાં સાચી વાતની ખબર પડશે ત્યારે સંબંધ વણસી પણ શકે છે.</p>

from india https://ift.tt/3lr60lf

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...