મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં મેઘતાંડવ, અનરાધાર વરસાદથી રાજ્યના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો, જાણો ક્યાં ડેમ થયા ઓવરફ્લો

<p><strong>Dam overflow:</strong> ગુજરાત ભારે વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢના કેટલાક ગામમાં પૂર જેવી સ્થિતિ છે. અનરાધાર વરસાદના કારણે રાજ્યના &nbsp;38 ડેમ ઓવરફ્લો થયા છે.</p> <p><strong>ગુજરાતના ક્યા ડેમ ઓવરફ્લો થયા?</strong></p> <p>રાજકોટનો આજી ડેમ -2 ઓવરફ્લો થયો છે, જેની સપાટી જેની સપાટી 30.10 ફૂટ છે.રાજકોટનો આજી ડેમ 3 ઓવરફ્લો થયો છે, જેની સપાટી 26.70 ફૂટ છે.આજી ડેમ 3 ઓવરફ્લો થયો છે, જેની જળસપાટી 26.70 ફૂટ પર પહોંચી &nbsp;છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનો ફોફળ-1 ડેમ &nbsp;ઓવરફ્લો થયો.</p> <p>સુરતનો ઉકાઇ ડેમ ઓવરફ્લો થયો છે, ઉકાઈ ડેમની જળ સપાટી &nbsp;હાલ 341.38 ફૂટ પર છે. વેરી ડેમ ઓવરફ્લો થયો છે, જેની જળ સપાટી 9.40 ફૂટ છે.મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.80 ફૂટ પર છે.ખોડાપીપર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 7.90 ફૂટ પર છે.છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.50 ફૂટ છે.</p> <p>નવસારી જિલ્લામાં આવેલ જૂજડેમની જળસપાટી &nbsp;167.55 પર પહોચતા ઓવરફલો થયો છે. જુનાગઢ માળીયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થઇને &nbsp;ભયજનક સપાટીએ પહોંચ્યો છે. જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવરફ્લો થયો છે. &nbsp;ભાવનગર જિલ્લા ના જીવાદોરી. સમાન શેત્રુંજી ડેમ ફરી એકવાર થયો &nbsp;છે. જેના તમામ 59 દરવાજા ખોલી દેવાયા છે. જામનગર જિલ્લાનો ધુડશીયાનો વોડિસંગ ડેમ ઓવરફ્લો થયો છે.</p> <p>બાટવા ખારા ડેમ ઓવરફ્લો થતાં તેના &nbsp;16 માંથી ત્રણ દરવાજા ખોલાયા. ઓઝત 2 બાદલપુર ડેમના 25 દરવાજામાંથી છ દરવાજા ખોલાયા છે. તો ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન &nbsp;શેત્રુંજી ડેમ ફરી એક વાર છલકાયો છે. જેના 10 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા.</p> <p><strong>સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા</strong></p> <p>સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.<br /><br /><br /><br /></p>

from gujarat https://ift.tt/2XeSSav

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...