મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં 5 વર્ષી વધુ ઉંમરનાં બાળકોની કોરોના રસીના ટ્રાયલને મંજૂરી, જાણો કઈ કંપની બનાવશે રસી ?

<p style="font-weight: 400;"><strong>નવી દિલ્લીઃ</strong> ભારતમાં 12 વર્ષથી વધારે વયનાં બાળકો માટેના રસીના ટ્રાયલ શરૂ થઈ ગયા છે અને ટૂંક સમયમાં 12 વર્ષથી વધારે વયનાં બાળકો માટેના રસી&nbsp;બજારમાં આવી જશે એવી જાહેરાત થઈ ચૂકી છે. હવે 5 વર્ષથી વધારે વયનાં બાળકો માટેની કોરોના રસીના ટ્રાયલને પણ મંજૂરી મળી છે. આ ટ્રાયલ ઝઢપથી પૂરા કારશે અને ટૂંક સમયમાં જ દેશમાં&nbsp;5&nbsp;વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકો માટેની કોરોના વેક્સિન મળવા લાગશે.</p> <p style="font-weight: 400;">કોર્બેવેક્સને 5 વર્ષથી વધારે વયનાં બાળકો માટેની કોરોના રસીના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજૂરી મળી ગઈ છે. જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી)એ જાહેરાત કરી છે કે,&nbsp;બાયોલોજિકલ ઈ કંપનીને&nbsp;5&nbsp;વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકો માટેની કોવિડ-19&nbsp;વેક્સિન કોર્બેવેક્સના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ડીજીસીઆઈની મંજૂરી મળી છે.&nbsp;</p> <p style="font-weight: 400;">વિશેષ એક્સપર્ટ સમિતિએ કોર્બેવેક્સ વેક્સિનની ટ્રાયલ માટે ભલામણ કરી હતી. કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકો પર પણ અસર પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. &nbsp;આ મહિને જ ત્રીજી લહેર આવે તેવી આશંકા છે તેવામાં આ વેક્સિન બાળકો માટે કવચ તરીકેનું કામ આપશે. બાયોલોજિકલ ઈ લિમિટેડની વહીવટી સંચાલક મહિમા દતલાએ જણાવ્યું કે,&nbsp;આ મંજૂરી બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે વાતચીત કરવામાં મદદ મળશે.&nbsp;</p> <p style="font-weight: 400;">હૈદરાબાદ સ્થિત દવા કંપની બાયોલોજિકલ ઈની વેક્સિન કાર્બોવેક્સ ભારતમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જાય તેવી શક્યતા છે. તેના પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલના પરિણામો સારા આવ્યા છે. કેન્દ્ર સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ કંપની સાથે&nbsp;30&nbsp;કરોડ વેક્સિન ડોઝનો કરાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે વેક્સિનના ઉત્પાદન માટે કંપનીને&nbsp;1,500&nbsp;કરોડ રૂપિયાની આગોતરી રાશિ આપી દેવાઈ છે. કંપની વેક્સિનનું ઉત્પાદન અને સ્ટોરેજ સપ્ટેમ્બર-ડિસેમ્બર&nbsp;2021&nbsp;દરમિયાન કરશે.&nbsp;</p>

from india https://ift.tt/3BDgPXR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...