મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેરની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

<p>ગુજરાતમાં હજુ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં વરસશે ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના પણ અમૂક જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ પડશે.</p> <p>હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે.</p> <p>હવામાન વિભાગના મતે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો રવિવારે નવસારી, વલસાડ, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે.. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 92 ટકા વરસી ચૂક્યો છે વરસાદ.</p> <p><strong>મહુવા તાલુકાનો માલણ ડેમ ઓવરફ્લો</strong></p> <p>ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં આવેલો માલણ ડેમ ઓવરફ્લો થયો છે. માલણ ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. હવે આ ડેમનાં દરવાજા ઓટોમેટિક હોવાથી દરવાજા ક્યારે ખુલશે તે નક્કી નથી, આ સ્થિતીમાં પ્રશાસને નિચાણવાળા 10 ગામોને એલર્ટ જાહેર કરી છે. જેમાં મોટા ખુટવડા, ગોરસ, કુંભણ, તાવેડા, ઉમણીયાવદર નાના જાદરા, મહુવા, કતપર, લખુપરા, સાગણીયા, સહિતનાં ગામોનો સમાવેશ થાય છે. હાલ માલણ ડેમ 100 ટકા ભરાઇ ગયો છે.. અને હજી પણ તેમાં પાણીની આવક ચાલુ જ છે.</p> <p><strong>અમરેલી ચેકડેમ જર્જરીત હાલતમાં</strong></p> <p>અમરેલીના બગસરાનું પીઠડીયા ગામમાં ચેકડેમમાં પડ્યું મસમોટું ગાબડુ. વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા ચેકડેમમાં ગાબડુ પડ્તા આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોના મતે આ ચેકડેમ આશરે 20થી 25 વર્ષ જૂનો છે. પીઠડીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી આ ચેકડેમમાંથી આપવામાં આવે છે. આ ડેમમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેને રોકવા માટે તાત્કાલીક ધોરણે ડેમનું રિપેરીંગ કામ હાથ ધરાય તેવી સ્થાનિકોએ માગણી કરી છે.</p>

from gujarat https://ift.tt/3o73cfS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...