મુખ્ય સામગ્રી પર જાઓ

દેશભરમાં 5 સપ્ટેમ્બરે કેમ મનાવાયા છે શિક્ષક દિવસ, તેની પાછળ શું છે રસપ્રદ કહાણી

<p><strong>Teachers Day 2021</strong>: ડોક્ટર રાધાકૃષ્ણને તેમનો જન્મદિવસ અધ્યાપકોને કેમ કર્યો હતો સમર્પિત, તેની પાછળ છે એક રસપ્રદ કહાણી</p> <p>સમગ્ર દેશ દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવે છે.આ દિવસ ભારતના પૂર્વ &nbsp;રાષ્ટ્રપતિ &nbsp;ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મનાવામાં આવે છે. તેમણે આ દિવસને શિક્ષકોને સમર્પિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.</p> <p>આજે શિક્ષક દિવસને અવસરે સમગ્ર દેશ બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરે છે અન તેમના સન્માનમાં જ સમગ્ર દેશ શિક્ષક દિવસ મનાવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમનો જન્મ દિવસ શિક્ષકના સન્માન અને યોગદાન માટે મનાવવાનો વિચાર આવ્યો અને તેમને તેમનો જન્મ દિવસ શિક્ષક દિન માટે સમર્પિત કરી દીધો, ત્યારથી જ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. જેની શરૂઆત 1962થી થઇ હતી. તેની પાછળની કહાણી પણ ખૂબ ડ રસપ્રદ છે. તો આવો જાણીએ કે આખરે ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસ કેમ મનાવાય છે.</p> <p>દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં તમિલનાડુના તિરૂમની ગામમાં એક બ્રાહ્મણ પરિવારને ત્યાં થયો હતો. તે બાળપણથી વાંચનના શોખીન હતા અને સ્વામી વિવેકાનંદથી ખૂબ&nbsp; જ પ્રભાવિત હતા. તેમનું નિધન ચેન્નઇનાં 17 એપ્રિલ&nbsp; 1975માં થયું હતું.</p> <p><strong>કેમ 5 સપ્ટેમ્બરે મનાવાય છે શિક્ષક દિન?<br /></strong>અલગ અલગ દેશમાં આ શિક્ષક દિવસ અલગ અલગ તારીખે મનાવાયા છે. આપણા દેશમાં 5 સપ્ટેમ્બર મનાવવા પાછળ એક કહાણી છે. જ્યારે ડોક્ટર સર્વેપલ્લી રાધાકૃષ્ણ દેશના રાષ્ટ્રપતિ બન્યા તો કેટલા વિદ્યાર્થીઓ તેમને મળ્યાં અને તેમનો જન્મ દિવસ અલગ રીતે મનાવવા માટેની મંજૂરી માંગી પરંતુ આ સમયે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણે અનુરોધ કર્યો કે, &ldquo;મારો જન્મદિન મનાવવાને બદલે આ દિવસ શિક્ષકોને સમર્પિત કરવામાં આવે અને તે દિવસે શિક્ષકોનું સન્માન કરવામાં આવે તેમના શ્રેષ્ઠ કામ માટે તેમને પુરસ્કૃત કરવામાં આવે&rdquo; બસ આ જ દિવસથી એટલે કે, 5 સપ્ટેમ્બર 1962થી દેશમાં શિક્ષક દિવસ મનાવાય છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/38HHG8Q

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...