મુખ્ય સામગ્રી પર જાઓ

કોવિડથી સાજા થયેલા 7 વર્ષના બાળકને થઇ આ ગંભીર બીમારી, જાણો શું છે આ રોગના લક્ષણો અને કારણો

<p>કડીમાં સાત વર્ષના બાળકમાં MISE નામનો રોગ જોવા મળ્યો. જેને મેડિકલ ભાષામાં Multi system inflammatory syndrome કહે છે. આ સાત વર્ષના બાળકને 104 તાવની સાથે શરીર પર ચકામા પડી ગયા હતા. જો કે સમયસર સારવાર મળી જતાં બાળકના જિંદગી બચાવી શકાય જો કે હેલ્થ એકસ્પર્ટના મત મુજબ જો બાળકને સમયસર સારવાર ન મળે તો મોતનું જોખમ વધી જાય છે. આ બીમારી શું છે અને તેના કારણો અને લક્ષણો છું છે. જાણીએ</p> <p><strong>MISE બીમારી શું છે</strong></p> <p>આ બીમારી સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. MISE એટલે Multi system inflammatory syndrome. આ બીમારીમાં શરીમાં જનરેટ થયેલી એન્ટીબોડી જ્યારે શરીરના ઓર્ગન પર અટેક કરે છે ત્યારે વ્યક્તિ બીમાર પડે છે.</p> <p>MISE બીમારીના લક્ષણો</p> <p>કોવિડથી સાજા થયેલા બાળકમાં ખાસ&nbsp;MISE એટલે Multi system inflammatory syndrome. આ બીમારીના લક્ષણોની વાત કરીએ તો કોવિડ સમાન જ લક્ષણો જોવા મળે છે.</p> <p><strong>MISE બીમારીના લક્ષણો</strong></p> <ul> <li>સતત તાવ આવવા</li> <li>શરીર પર ચકામા થવા</li> <li>ડાયરિયા થવા</li> <li>વોમિટિંગ થવી</li> <li>શ્વાસ લેવામાં તકલીફ થવી</li> </ul> <p><strong>MISE બીમારીની બીમારી થવાના કારણો</strong></p> <p>કડી હોસ્પિટલમાં સાત વર્ષના બાળકને થયેલી આ બીમારીનો ઇલાજ કરી રહેલા ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટર અવિનાશ પટેલ સાથે વાતચીત કરતા તેમણે આ રોગ થવાના કારણો વિશે વાત કરતા કહ્યું કે, શરીરમાં કોવિડ થયા બાદ જે એન્ટીબોડી જનરેટ થયા છે તે જો અન્ય અંગો પર અટેક કરી તો જે સ્થિતિ સર્જાય છે તેને MISE કહે છે. આ બીમારી માત્ર કોવિડ સાજા થયેલા બાળકોમાં જોવા મળે છે. MISEને પોસ્ટ કોવિડની બીમારી પણ કહી શકાય. જો આ બીમારીમાં સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3yYSiuw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...