મુખ્ય સામગ્રી પર જાઓ

જાપાનમાં મહિલાઓના 700 જેટલા અન્ડવેર ચોરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ

<p>જાપાનમાં લોન્ડરેટમાંથી મહિલાઓના 700 જેટલા અન્ડરવેર ચોરી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.</p> <p>સ્થાનિક આઉટલેટ અબેમા ટીવીના જણાવ્યા અનુસાર, દક્ષિણ જાપાનના શહેર બેપ્પુમાં તેના એપાર્ટમેન્ટમાં મહિલા અન્ડરવેરનો મોટો જથ્થો મળી આવ્યા બાદ 56 વર્ષીય ટેત્સુઓ ઉરતાની ધરપકડ કરવામાં આવી હતી.</p> <p>56 વર્ષીય આરોપી, જેની ઓળખ ટેત્સુઓ ઉરતા તરીકે થઈ છે, તે ઓઈટાના પ્રીફેક્ચરમાં સિક્કાથી ચાલતા લોન્ડ્રીમાંથી છ જોડી અન્ડરવેરની ચોરી કરતાં પકડાયો હતો. ધરપકડ બાદ પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા અને અન્ય 730 આંતરવસ્ત્રો મળી આવ્યા હતા.</p> <p>પોલીસ દ્વારા ઓનલાઇન શેર કરવામાં આવેલી તસવીરોમાં ફ્લોર પર નાખેલા અન્ડરગાર્મેન્ટ્સ જોવા મળી રહ્યા છે. પોલીસે કહ્યું કે તે વર્ષોથી અંડરગાર્મેન્ટ્સની ચોરી કરતો હતો. નથી.</p> <p>24 ઓગસ્ટના રોજ લોન્ડ્રોમેટ એક મહિલાની ફરિયાદ પાદ તેની પાસેથી છ જોડી અન્ડરવેર મળી આવ્યા હતા.</p> <p>મીડિયા અનુસાર, ધરપકડ કર્યા પછી તેણે સત્તાવાળાઓ સમક્ષ કબૂલ્યું કે તેણે તેના કબજામાંથી મળી આવેલા અન્ડરવેરની ચોરી કરી હતી.</p> <p>બેપ્પુ શહેર પોલીસ વિભાગના પ્રવક્તાએ અબેમા ટીવીને જણાવ્યું હતું કે, અમે આટલી મોટી સંખ્યામાં પેન્ટીઓ વર્ષોથી જપ્ત કરી નથી.</p> <p>આશ્ચર્યજનક રીતે, જાપાનમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના નથી. માર્ચમાં, 30 વર્ષીય ઇલેક્ટ્રિશિયન પર કિશોરવયની છોકરીઓના 400 થી વધુ અન્ડરવેર અને સ્વિમસ્યુટની ચોરી કરવાનો આરોપ હતો. સાગા સિટીના રહેવાસીએ વોશિંગ લાઇન પર લટકતી છોકરીનો સ્વિમસ્યુટ ચોરવાનો પ્રયાસ નોંધ્યા પછી તેની જાણ કરવામાં આવી હતી.</p> <p>સ્થાનિક સમાચાર સાઇટ જાપાન ટુડેએ અહેવાલ આપ્યો છે કે, 2019માં પોલીસે સિક્કા લોન્ડ્રોમેટમાંથી મહિલાઓના અન્ડરવેરના 10 પીસ ચોરવાની શંકાના આધારે ઓઇટા પ્રીફેકચરમાં 40 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.</p> <p>આ ઘટના હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને નેટિઝન્સને માણસના વિચિત્ર શોખ વિશે જાણીને લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.&nbsp;</p>

from world https://ift.tt/3DQFUR3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...