મુખ્ય સામગ્રી પર જાઓ

આ દેશમાં વાવાઝોડા-વરસાદ બાદ 7.1નો ભૂકંપ, સુનામીની વોનિંગથી હાહાકાર

<p><strong>નવી દિલ્હીઃ</strong> મેક્સિકોમાં વાવાઝોડા અને વરસાદ બાદ ભૂકંપના કારણે હાહાકાર મચ્યો હતો. મેક્સિકોમાં 7.1ની તિવ્રતાવાળા ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જીવ બચાવવા લોકો રસ્તા પર આવી ગયા હતા. આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે મેક્સિકો સિટીમાં અનેક ઇમારતો ધ્રુજવા લાગી હતી. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.</p> <p>યુએસ જીયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી અને ભૂકંપનું કેન્દ્ર અકાપુલ્કોના ઉત્તર પૂર્વમાં ૧૭ કિમી દૂર હતું. અકાપુલ્કોના રહેવાસીએ જણાવ્યું હતું કે, ઘરની વસ્તુઓ પડવા લાગી હતી અને વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. ભૂકંપથી રાજધાનીના કેટલાક હિસ્સામાં લગભગ એક મિનિટ સુધી જમીનમાં આંચકા અનુભવાયા હતા. જોકે, કોઇના મોત થયાના સમાચાર નથી. લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા પરંતુ રાત્રે વરસાદ થવાના કારણે લોકો ભૂકંપનો ખતરો છતાં ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા.</p> <p>નેશનલ સિસ્મોલોજિકલ સર્વિસના કહેવા પ્રમાણે ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે રાજધાનીમાં સેંકડો કિલોમીટર દૂર ઇમારતો હલતી જોવા મળી હતી. ભૂકંપ આવ્યા બાદ રહેવાસીઓ અને પ્રવાસીઓને રસ્તા પર મોકલી દેવામાં આવ્યા હતા.</p> <p>અકાપુલ્કોના મેયર એડેલા રોમનના જણાવ્યા અનુસાર વધારે ગંભીર સ્થિતિ નથી અને અત્યાર સુધી કોઇ મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.&nbsp;મેક્સિકોના પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજે પણ જણાવ્યું છે કે ચાર રાજ્યોમાં ભૂકંપની સૌથી વધુ અસર જોવા મળી છે. મેક્સિકોના એક અન્ય હિડાલ્ગો રાજ્યના તુલા શહેરમાં ભારે વરસાદ બાદ એક નદીમાં પૂર આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓના મતે અચાનક આવેલા પૂરથી વિજળીનો પુરવઠો ખોરવાયો હતો.</p> <p>નોંધનીય છે કે આ અગાઉ હૈતીમાં ગયા મહિને મધ્યમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 1300થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે છ હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. &nbsp;આ ભૂકંપથી અનેક શહેર પુરી રીતે બરબાદ થયા હતા.</p>

from world https://ift.tt/3hg0vEw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...