મુખ્ય સામગ્રી પર જાઓ

પીએમ મોદીએ નવા ‘ડિફેન્સ કોમ્પલેક્સ’નું કર્યું ઉદ્ઘાટન, સંરક્ષણ મંત્રાલયના 7 હજાર કર્મચારીઓ થયા શિફ્ટ

<p><strong>નવી દિલ્હી:</strong> સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે ચાલી રહેલા બાંધકામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી સ્ટાફના વડા જનરલ એમએમ નરવણે પણ હાજર હતા. નવા 'ડિફેન્સ કોમ્પ્લેક્સ'માં સંરક્ષણ મંત્રાલયના લગભગ 7 હજાર કર્મચારીઓની શિફ્ટ કરવામાં આવ્યા છે.</p> <p>સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લ્યુટિયન્સ ઝોનમાં આફ્રિકા એવન્યુ ખાતે આ નવી સંરક્ષણ સંકુલ ઇમારત પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય સંરક્ષણ મંત્રાલયનું નવું મકાન પણ ઇન્ડિયા ગેટ પાસે કેજી માર્ગ પર પૂર્ણ થયું છે. આ બંને ઇમારતોમાં નેવીનું INS ઇન્ડિયા નેવલ સ્ટેશન, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ અને CSD કેન્ટીન પણ સાઉથ બ્લોકની નજીક ખસેડવામાં આવશે. ઓફિસ અહિંથી હટવા પર લગભગ 7.5 લાખ ચોરસ મીટર જગ્યા સેન્ટ્રલ વિસ્ટા માટે ખુલ્લી થશે.</p> <p>આફ્રિકા એવન્યુ અને કેજી માર્ગ પર તૈયાર થયેલી બંને ઇમારતો પર કુલ 775 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આફ્રિકા એવન્યુની ઇમારત કુલ 5 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં બનાવવામાં આવી છે અને તેમાં પાંચ બ્લોક્સ છે. જ્યારે કેજી માર્ગ મકાન 4.52 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને તેના ત્રણ બ્લોક છે. કર્મચારીઓ માટે કેન્ટીન, બેંક અને એટીએમ સુવિધાઓ છે. બિલ્ડિંગના નિર્માણમાં વૃક્ષો કાપવામાં આવ્યા નથી.</p> <p><strong>પીએમ મોદીએ કહ્યું - નવી સંરક્ષણ કચેરી દળોના કામને અનુકૂળ બનાવશે</strong></p> <p>સંરક્ષણ મંત્રી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ત્રણેય સેનાઓના અધિકારીઓને સંબોધ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે આઝાદીના 75 માં વર્ષમાં, અમે નવા ભારતની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અનુસાર દેશની રાજધાની વિકસાવવા તરફ મહત્વનું પગલું ભરી રહ્યા છીએ. આ નવું સંરક્ષણ કાર્યાલય સંકુલ આપણા દળોના કાર્યને વધુ અનુકૂળ, વધુ અસરકારક બનાવવા માટેના અમારા પ્રયાસોને વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે.</p>

from india https://ift.tt/3lvQrIN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...