મુખ્ય સામગ્રી પર જાઓ

7 ઓક્ટોબરથી ખૂલશે દેશના આ મોટા ધર્મસ્થાનના દ્વાર, દર્શનાર્થીઓ માટેની ગાઇડ લાઇન જાણી લો

<p><strong>Temple open:</strong>7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઇ રહી છે ત્યારે આ શારદિય નવરાત્રિના પાવન અવસરે ભારતના કેટલાક મુખ્ય મંદિરોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહ્યાં છે.</p> <p>કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેર હવે લગભગ અંતના આરે છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 29,616 નવા કેસ અને 290 સંક્રમિતોના મોત થયા છે<strong>. </strong></p> <p>કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી પણ &nbsp;સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 84,89,29,160 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,04,051 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.&nbsp; &nbsp;આ સ્થિતિમાં હવે દેશમાં મોટાભાગની સેવા પૂર્વવત થઇ રહી છે. તો દેશના પ્રમુખ મંદિરના દ્વાર પણ હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહ્યાં છે.</p> <p>મહારાષ્ટ્રમાં પણ કોવિડના કેસમાં ઘટાડો થતાં રાજ્ય અનલોક તરફ આગળ વધી રહ્યું છે. લાંબા વિચાર મંથન બાદ હવે મહારાષ્ટ્રમાં 7 ઓક્ટોબરથી મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. 7 ઓક્ટોબરથી શિરડી અને મુમ્બાદેવી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે.</p> <p>નવરાત્રિના પહેલા દિવસે એટલે 7 ઓક્ટોબરે મહારાષ્ટ્રના બધા જ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય કરાયો છે. સીએમઓ ઓફિસથી એક નિવેદન જાહેર થયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના બધા જ મંદિર 7 ઓક્ટોબરથી દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે પરંતુ કોવિડના નિયમોનું હજું પણ સખતપણે પાલન કરવાનું રહેશે.મંદિરમાં માસ્ક, સેનેટાઇઝર અને સામાજિક અંતર સહિતના દરેક નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.</p> <p><strong>સ્કૂલ ખોલવાની પણ તૈયારી</strong></p> <p>મંદિરો સિવાય હવે રાજ્ય સરકારે છઠ્ઠીથી 12 સુધીના ધોરણ માટે &nbsp;સ્કૂલ ખોલાવનો નિર્ણય કર્યો છે. આ ધોરણના ક્લાસ 4 ઓક્ટોબરથી શરૂ થઇ જશે. ગ્રામ્ય વિસ્તારમાં 5થી12 ધોરણ અને શહેરી વિસ્તારમાં 8થી12 ધોરણ માટે શાળા ખોલવામાં આવશે. જો કે શાળામાં પણ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.</p> <p>મહારાષ્ટ્રમાં કોરોના મીટરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં કેસ ત્રણ હજારથી વધુ નોંધાતા હતા. જો કે પહેલાની તુલનામાં સ્થિતિ હવે સુધરી રહી છે અને ડેથ રેટ પણ ઘટી રહ્યો છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3CMfChi

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...