મુખ્ય સામગ્રી પર જાઓ

વિશ્વની સૌથી મોટી સામુહિક આત્મહત્યાઃ અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઈને 900 લોકો કરી હતી આત્મહત્યા, કહાની વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે

<p>અંધશ્રદ્ધા ખૂબ જ ખરાબ ચીજ છે. તેમાં પડેલા લોકો ન જાણે શું શું કરતા હોય છે. વર્ષ 2018માં રાજધાની દિલ્હીમાં અંધશ્રદ્ધામાં આવીને એક જ પરિવારના 11 લોકોએ&nbsp; સામુહિક હત્યા કરી હતી. તે સમયે આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ હતી. એક જ પરિવારના આટલા સભ્યોએ ભૂત-પ્રેત તથા અંધવિશ્વાસના ચક્કરમાં મોતને ગળે લગાવી લીધું હતું.</p> <p><strong>ક્યાં બની હતી આ ઘટના</strong></p> <p>આવું જ કઈંક થોડા વર્ષો પહેલા અમેરિકાના ગુયાનામાં જોવા મળ્યું હતું. અહીંયા એક સાથે 900થી વધારે લોકોએ એક સાથે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને દુનિયાની સૌથી મોટી આત્મહત્યા માનવામાં આવે છે. આ ઘટના જોસટાઉનમાં બની હતી. ત્યારે આશરે 900 લોકોએ એક સાથે ઝેર પીને મોત વ્હાલું કર્યું હતું. જે લોકો ઝેર નહોતા પીવા માંગતા તેમને પણ બળજબરીથી પીવરાવ્યું હતું.</p> <p><strong>ઘટના પાછળ કોનો હતો હાથ ?</strong></p> <p>આ ઘટના 18 નવેમ્બર, 1978ના રોજ બની હતી. આ ઘટના પાછળ જિમ જોંસ નામના ધર્મગુરુનો હાથ હતો. જે ખુદને ભગવાનનો અવતાર ગણાવતો હતો. પોતાનો લોકો વચ્ચે પ્રસિદ્ધ કરવા માટે તેમણે જરૂરિયાતમંદોની મદદના નામે 1956માં પીપલ્સ ટેમ્પલ એટલેકે એક ચર્ચ બનાવ્યું હતું. અંધશ્રદ્ધાના નામે તેણે હજારો લોકોને પોતાના અનુયાયી બનાવ્યા હતા. તેના વિચાર તે સમયની અમેરિકન સરકારથી અલગ હતા.</p> <p><strong>ધર્મગુરુના પાખંડ ખુલ્લા પડી ગયાને....</strong></p> <p>તે પોતાના અનુયાયીઓ સાથે શહેરથી દૂર ગુયાનાના જંગલમાં જતો રહ્યો હતો. ત્યાં એક ગામ વસાવ્યું પરંતુ થોડા જ દિવસોમાં તેની હકીકત લોકો સામે આવી ગઈ. જે બાદ તે અનુયાયીઓ પાસે દિવસભર કામ કરાવતો હતો. તનતોડ મહેનત બાદ અનુયાયીઓ રાતે થાકીને ઉંઘી જતા ત્યારે તેમને શાંતિની ઉંઘવા પણ દેતો નહોતો. આ દરમિયાન તે ભાષણ શરૂ કરી દેતો અને જો કોઈ ઉંઘતો પકડાય તો આકરી સજા પણ કરતો હતો.</p> <p>જિમ લોકોને ગામની બહાર પણ જવા નહોતો દેતો. તેના સિપાહી ગામમાં ચારે બાજુ પહેરો ભરતા હતા. અમેરિકન સરકારને જ્યારે જિમના ગતિવિધિની ખબર પડી ત્યારે કાર્યવાહી કરવાનું વિચાર્યું હતું. આ દરમિયાન તે અનુયાયીઓને કહેવા લાગ્યો, અમેરિકન સરકાર આપણને બધાને મારવા આવી રહી છે. તે આપણને ગોળી મારી દે તે પહેલા આપણે બધાએ પવિત્ર જળ પીવું જોઈએ. આમ કરવાથી આપણે ગોળીના દર્દથી બચી જઈશું. જે બાદ તેણે લોકોને પાણીના ટબમાં ઝેર ભેળવીને તે પીવરાવ્યું. તેમાં 300 બાળકોના પણ મોત થયા હતા. જે પછી તેણે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.</p> <h2>આ પણ વાંચોઃ <a title="પોર્ન સાઇટ શોધી રહ્યું છે તાલિબાન, બનાવી રહ્યું છે સેક્સ વર્કર્સનું લિસ્ટ" href="https://ift.tt/3E0dHYb" target="">પોર્ન સાઇટ શોધી રહ્યું છે તાલિબાન, બનાવી રહ્યું છે સેક્સ વર્કર્સનું લિસ્ટ</a></h2> <p>&nbsp;</p>

from world https://ift.tt/3A1U93f

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...