મુખ્ય સામગ્રી પર જાઓ

9/11 Attack : અધિકારીએ જોર્જ બુશના કાનમાં કહ્યાં હતા આ 11 શબ્દો અને બદલાઇ ગયો ઇતિહાસ

<p><strong>9/11 Attack :</strong>&nbsp;ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટરમાં ટવિન ટાયર પર હુમલાને આજે 20 વર્ષ થઇ ગયા. હુમલામાં લગભગ 3000 હજાર લોકોએ જીવ ગુમાવ્યાં હતા અને હજારો લોકો ઘાયલ થઇ ગયા હતા. હુમલો એટલો ભીષણ હતો કે, લોકો બ્લિડિંગથી નીચે કૂદી ગયા હતા.</p> <p>ડીસીથી લગભગ&nbsp; એક હજાર મીલ દૂર ફ્લોરિડાના એક સ્કૂલમાં તત્કાલીન એમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશનો એક કાર્યક્રમ હતો બુશ અને બાળકોની વચ્ચે રસપ્રદ સંવાદ થવાનો હતો. ક્લાસમાં દાખલ થયાના ઠીક પહેલા વ્હાઇટ હાઉસમાં તત્કાલીન ચીફ ઓફ સ્ટાફ એન્ટી કાર્ડ આવે છે અને બુશ કાનમાં કંઇક કહે છે. બુશ નિશ્ચિત થઇ જાય છે અને બધું જ પહેલાની રફતારથી ચાલવા માંડે છે. ક્લાસમાં બાળકો સાથે સંવાદનો સિલસિલો શરૂ થાય છે.થોડા સમય બાદ ફરી એન્ટી કાર્ડ આવે છે અને બુશના કાનમાં માત્ર 11 શબ્દો કહે છે ત્ચારબાદ બુશના આંખમાં ક્રોધ છવાઇ જાય છે.</p> <p>વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર&nbsp; હુમલાની ઘટનાને યાદ કરતાં એન્ડ્યૂ કાર્ડે કહ્યું કે, &ldquo; તે સમયે બધા જ એકજૂટ થઇ ગયા હતા ન તો કોઇ ડોમેક્રેટ હતું કે ન તો કોઇ રિપબ્લિકન હતુ, બધા જ અમેરિકા હતા. 2 દશક પહેલા 11 સપ્ટેમ્બરે સવારે અલ કાયદાએ 19 આતંકવાદિયોઓએ અમેરિકાની સૌથી ઊંચી બિલ્ડિંગ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો. કેલિફોર્નિયા જતી 4 કોમર્શિયલ ફ્લાઇટને હાઇજેક કરી લીધી હતી અને આ વિમાનનો ઉપયોગ મિસાઇલ તરીકે કર્યો હતો. બે વિમાને વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર તો બે વિમાને રક્ષામંત્રાલય પેંટાગનને નિશાન બનાવ્યું હતું. આતંકી હુમલામાં3 હજાર લોકો માર્યા ગયા છે.</p> <p><strong>શું હતા એ 11 શબ્દો?</strong></p> <p>અમેરિકા અધિકારી બાળકો સાથે સંવાદ કરતા બુશ પાસે ફરી આવ્યાં તેમણે કલાસ રૂમનો દરવાજો ખોલ્યો અને બુશના કાનમાં જઇને કહ્યું. 'A second plane hit the second tower America is under attack'&nbsp;એટલે કે, એટલે કે એક બીજુ પ્લેન ટાવર સાથે ટકરાયુ અને હુમલો થયો છે.જો આ હુમલોના જવાબ આપતાં અમેરિકાએ મોટી સંખ્યામાંનાટો સૈનિક અફઘાનિસ્તાનમાં ઉતારી દીધા અને થોડા દિવસોમાં જ અફઘાનિસ્તાનમાંથી તાલિબાનની સત્તાને ઉખાડી ફેંકી. &nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>&nbsp;</strong></p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3hnHj7P

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...