મુખ્ય સામગ્રી પર જાઓ

હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ ડાઉનલોડ કરી શકાશે Aadhar Card, જાણો કેવી રીતે

<p>ભારતમાં કદાચ આધાર કાર્ડ (Aadhaar Card) કેટલું મહત્વનું છે તે કોઈને કહેવાની જરૂર નથી. પરંતુ આધાર કાર્ડ (Aadhaar Card)માં કોઇપણ અપડેટ કરાવવા માટે, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ઓટીપી એટલે કે વન ટાઇમ પાસવર્ડ માત્ર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવે છે. આવી સ્થિતિમાં મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે મોબાઈલ નંબર આધાર (Aadhaar Card)માં લિંક ન હોય અને તમારે તમારા આધારમાં કંઈક અપડેટ કરવું પડે. અમે આજે તમને જણાવી રહ્યા છીએ કે તમે આધાર (Aadhaar Card)માં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.</p> <p><strong>આ રીતે મોબાઈલ નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ કરો</strong></p> <ul> <li>મોબાઇલ નંબર વગર રજીસ્ટર્ડ ન હોય તો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.</li> <li>હવે અહીં ઉપર ડાબી બાજુએ My Aadhaar Cardના વિકલ્પ પર ક્લિક કરો.</li> <li>હવે Get Aadhaar વિભાગમાં જઈને, Order Aadhaar PVC Card પર ક્લિક કરો.</li> <li>આ કર્યા પછી, 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને સુરક્ષા કોડ દાખલ કરો.</li> <li>હવે My Mobile Number is not Registered સામે બોક્સ પર ક્લિક કરો.</li> <li>અહીં તમને બીજો અથવા Unregistered મોબાઇલ નંબર દાખલ કરવાનો વિકલ્પ મળશે.</li> <li>હવે OTP પર ક્લિક કરો અને પ્રાપ્ત OTP દાખલ કરો.</li> <li>આ કર્યા પછી એક નવું ઇન્ટરફેસ ખુલશે, જ્યાં તમારે ચુકવણી કરવી પડશે.</li> <li>હવે PDF&nbsp; ડાઉનલોડ કરવા માટે ડિજિટલ સહી સબમિટ કરવાની રહેશે.</li> <li>આ કર્યા પછી, તમારા મોબાઇલ નંબર પર એક એસએમએસ આવશે, જેમાં સેવા વિનંતી નંબર આપવામાં આવશે. આ સાથે તમે તમારા આધાર કાર્ડની સ્થિતિ જાણી શકશો.</li> <li>આ રીતે તમે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વગર પણ આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરી શકશો.</li> </ul>

from india https://ift.tt/3907DR5

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...