મુખ્ય સામગ્રી પર જાઓ

અરવિંદ કેજરીવાલ ફરી બન્યાં AAPના રાષ્ટ્રીય સંયોજક, કાર્યકારણીની બેઠકમાં લાગી મહોર

<p>દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક વખત ફરી આમ આદમીના&nbsp; સંયોજક માટે પસંદગી પામ્યા છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કાર્યકારિણીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પસંદગીનો કળશ ફરી એકવાર કેજરીવાલ પર જ ઢોળાયો છે.</p> <p>&nbsp;</p> <p>દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક બન્યાં છે.&nbsp; સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં મુજબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કાર્યકારિણીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પસંદગીનો કળશ ફરી એકવાર કેજરીવાલ પર જ ઢોળાયો છે.</p> <p>કાર્યકારિણીની બેઠકમાં પંકજ ગુપ્તાને સચિવ&nbsp; અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાને પાર્ટીના કોષાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આ ત્રણેય પદાધિકારીઓનો કાર્યકાળ 5 વર્ષનો હશે.</p> <p>અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સંયોજક બનાવાયા છે. આ વર્ષની શરૂઆતમાં પાર્ટીના સંવિધાનને સંશોધિત કરીને કેટલાક પરિવર્તન કરાયા છે. સંવિધાનમાં પહેલા એવો ઉલ્લેખ&nbsp; હતો કે કોઇપણ સદસ્ય એક પદાધિકારીના રૂપે એક પદ પદ પર ત્રણ-ત્રણ વર્ષના સતત &nbsp;2 કાર્યકાળથી વધુ નહીં હોય. જો કે ફરી તેને બદલી દેવાયો.</p> <p>ઉલ્લેખનિય છે કે,આવનાર વર્ષમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. પાર્ટી પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ છે અને આ આવનાર ચૂંટણીમાં તે જીતનો દાવો પણ કરી રહી છે. ઉપરાંત ઉત્તરાખંડમાં પણ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતારવા તૈયારી કરી રહી છે અને મુખ્યમંત્રીના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. 2022માં ગોવા અને ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. અહીં પણ આમ આદમી પાર્ટીને મોટી આશા છે. સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીએ સુરતમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાંથી અનેક મોટી હસ્તીઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2XlJd21

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...