મુખ્ય સામગ્રી પર જાઓ

પેટ્રોલ-ડિઝલ પર સૌથી વધુ ટેક્સ ક્યું રાજ્ય લે છે, ક્યાં રાજ્યની સૌથી વધુ છે કમાણી, જાણો

<p><strong>નવી દિલ્લી:</strong> પેટ્રોલની કિંમત અનેક શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લીટરની પાર પહોંચી ચૂકી છે. સામાન્ય જનતા પેટ્રોલ ડિઝલના વધતાં ભાવથી પરેશાન છે. એવી સ્થિતિમાં માંગણી ઉઠી રહી છે કે, પ્રટ્રોલ ડિઝલને જીએસટીની હેઠળ લાવવામાં આવે. તો મોઘાવારીનો બોજ થોડો ઓછો થાય. આજે જીએસટી કાઉન્સિલની થનાર બેઠકમાં પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવવા માટે ચર્ચા થશે.&nbsp; જો કે કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં પેટ્રોલ ડિઝલને જીએસટીના હેઠળ લાવવાના મુદ્દાનો વિરોધ પણ થઇ રહ્યો છે. તેનું મુખ્ય કારણ આવક છે. પેટ્રોલ-ડિઝલ પર સૌથી વધુ ટેક્સ ક્યું રાજ્ય લે છે, ક્યાં રાજ્યની સૌથી વધુ છે કમાણી, જાણીએ &nbsp;</p> <p><strong>પેટ્રોલ &ndash;ડિઝલ પર સૌથી વધુ ટેક્સ લેતાં રાજ્યો</strong></p> <p>પેટ્રોલ ડિઝલ&nbsp; પર સૌથી વધુ વેટના રૂપે ટેક્સ રાજસ્થાન વસૂલે છે. અહીં પેટ્રોલ પર 36 ટકા અને ડિઝલ પર 26 ટકા વેટ સરકાર દ્રારા લેવાય છે. ત્યારબાદ મણિપુર, કર્ણાટક,&nbsp; મધ્યપ્રદેશ, કેરળની સરકાર પણ સૌથી વધુ ટેક્સ લે છે.</p> <p>મણિપુર પેટ્રોલ પર 36.50% VAT અને ડિઝલ પર 22.50% VAT વસૂલે છે. તો કર્ણાટક 35% &nbsp;સેલ્સ ટેક્સ 24% સેલ્સ ટેક્સ, મધ્યપ્રદેશમાં 33% VAT+Rs 4.5/L VAT+1% સેસ વસૂલાય છે. કેરળમાં 30.08% સેલ્સ ટેક્સ + Rs1/L એડિશનલ ટેક્સ +1% સેસ વસૂલે છે.</p> <p><strong>પેટ્રોલ-ડિઝલ પર સૌથી વધુ કમાણી કરતુ રાજ્ય</strong></p> <p>પેટ્રોલ ડિઝલ પર સૌથી વધુ કમાણી મહારાષ્ટ્ર કરે છે. વર્ષ 2020-21માં મહારાષ્ટ્રને 25,430 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. જો કે છઠ્ઠા નંબર પર રાજસ્થાન છે.</p> <table width="0"> <tbody> <tr> <td width="155"> <p>મહારાષ્ટ્ર</p> </td> <td width="155"> <p>25,430</p> </td> </tr> <tr> <td width="155"> <p>ઉત્તર પ્રદેશ</p> </td> <td width="155"> <p>21,956 કરોડ રૂપિયા</p> </td> </tr> <tr> <td width="155"> <p>તમિલનાડુ</p> </td> <td width="155"> <p>17,063 કરોડ રૂપિયા</p> </td> </tr> <tr> <td width="155"> <p>કર્ણાટક</p> </td> <td width="155"> <p>15,476 કરોડ રૂપિયા</p> </td> </tr> <tr> <td width="155"> <p>ગુજરાત</p> </td> <td width="155"> <p>15,141 કરોડ રૂપિયા</p> </td> </tr> <tr> <td width="155"> <p>રાજસ્થાન</p> </td> <td width="155"> <p>15,119 કરોડ રૂપિયા</p> </td> </tr> <tr> <td width="155"> <p>મધ્ય પ્રદેશ</p> </td> <td width="155"> <p>11, 908 કરોડ રૂપિયા</p> </td> </tr> <tr> <td width="155"> <p>આંધ્ર પ્રદેશ</p> </td> <td width="155"> <p>11,041 કરોડ રૂપિયા</p> </td> </tr> </tbody> </table> <p><strong>GST&nbsp;હેઠળ આવતા VAT ખતમ થઇ જશે</strong></p> <p>જો પેટ્રોલ ડિઝલના ભાવ જીએસટી હેઠળ આવશે તો એ જનતા માટે મોટીં રાહત સમાન હશે, તેના કારણે આખા દેશમાં પેટ્રોલ ડિઝલ એક કિંમતે વેચાશે, જીએસટી લાગૂ કરાતા કેન્દ્રની એક્સાઇઝ અને રાજ્યોના વેટ ખતમ થઇ જશે. જીએસટીનો સૌથી સૌથી 28 ટકા છે. જે આજે લાગતા ટેક્સથી ઘણો ઓછો છે. દરેક રાજ્યમાં પેટ્રોલ ડિઝલ પર અલગ અલગ ટેક્સ છે. જો પેટ્રોલ ડિઝલ જીએસટી હેઠળ આવશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારે&nbsp; 4.10 લાખ કરોડની આવકથી વંચિત રહેવું પડશે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3CkOuWG

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...