મુખ્ય સામગ્રી પર જાઓ

ધોરણ એકથી પાંચ સુધીની શાળાઓ શરૂ કરવાને લઇને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું આપ્યું નિવેદન?

<p>&nbsp;કોરોના કાળથી&nbsp; લગભગ 2 વર્ષથી વધુ સમયથી બંધ શાળાને ફરી પૂર્વત કરવા માટેની કવાયત શરૂ&nbsp; થઇ ગઇ છે. ધોરણ 6,7,8 અને 10.12ના વર્ગો શરૂ કર્યા બાદ સરકાર હવે 1થી 5 ધોરણના વર્ગ પણ શરુ કરવા વિચારી રહી છે.</p> <p>કોરોનાની બીજી લહેર હવે લગભગ સમાપ્તી આરે છે. સતત કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. આ સ્થિતિને જોતા ધોરણ 11,12, અને 6,7,8ના ઓફલાઇન ક્લાસ શરૂ થઇ ગયા છે. કોવિડનું સંક્રમણ ઓછું થતાં હવે ગુજરાત સરકાર 1થી 5 ધોરણના ઓફલાઇન ક્લાસ શરૂ કરવા માટે વિચારી રહી છે.</p> <p>શિક્ષણમંત્રી આજે શ્રાવણી સોમવતી અમાસના અવસરે શૂણપાણેશ્વર&nbsp;મહાદેવનું પૂજન અર્ચન કરવા માટે પહોંચ્યા હતા આ સમયે મીડિયા સાથે રૂબરૂ થતાં 1થી 5ના ક્લાસ શરૂ કરવાના સવાલનો જવાબ આપતા રાજ્.ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 1થી5 ધોરણના ક્લાસ શરૂ કરવા માટે પહેલા આરોગ્ય વિભાગ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે ત્યારબાદ જ સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવાશે. &nbsp;તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાંય 1થી5 ધોરણના ક્લાસ શરૂ કરવા માટે વિચારણા થઇ રહી છે પરંતુ આ પહેલા કોર કમિટીની બેઠક અને આરોગ્ય વિભાગની અને શિક્ષણ વિદોની સલાહ બાદ જ 1થી 5 ધોરણના ઓફલાઇન ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવાશે.</p> <p>શિક્ષણ&nbsp;મંત્રી&nbsp;ભુપેન્દ્રસિંહ&nbsp;ચુડાસમાએ જણાવ્યું કે, કોવિડના કેસમાં ઘટાડો થતાં આપણે ધોરણ 6,7,8, અને 11, 12 ક્લાક ખોલવામાં સફળ રહ્યાં. વાલીઓ બાળકોને શાળા મોકલી રહ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહથી બાળકોને ભણાવી રહ્યાં છે. કોવિડની ગાઇલાઇન્સ મુજબ શાળા ચાલી રહી છે. જેથી હવે બીજા તબક્કામાં 1થી5 ધોરણના ઓફલાઇન ક્લાસ શરૂ કરવાની પણ વિચારણા ચાલી રહી છે.</p> <p><strong>શાળાના સમયનો શિક્ષકોનો વિરોધ</strong></p> <p>પ્રાથમિક&nbsp;શાળાઓમાં&nbsp;શિક્ષકોના&nbsp;સમયને&nbsp;લઈને&nbsp;મોટો&nbsp;વિવાદ&nbsp;શરૂ&nbsp;થઈ&nbsp;ચુક્યો&nbsp;છે.RTE&nbsp;એક્ટનો&nbsp;હવાલો&nbsp;આપી&nbsp;સરકારે&nbsp;સોમવારથી&nbsp;શુક્રવાર&nbsp;સુધી&nbsp;આઠ&nbsp;કલાક&nbsp;અને&nbsp;શનિવારે&nbsp;પાંચ&nbsp;કલાક&nbsp;માટે&nbsp;સમય&nbsp;નિર્ધારિત&nbsp;કરતા&nbsp;શિક્ષકોમાં&nbsp;રોષ&nbsp;જોવા&nbsp;મળી&nbsp;રહ્યો&nbsp;છે.&nbsp;પ્રાથમિક&nbsp;શૈક્ષિક&nbsp;મહાસંઘ&nbsp;સાથે&nbsp;જોડાયેલા&nbsp;મહિલા&nbsp;શિક્ષિકાઓ&nbsp;પણ આ મુદ્દે વિરોધ કર્યો છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3zTCSJi

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...