મુખ્ય સામગ્રી પર જાઓ

દુબઇમાં ખુલ્યો દુનિયાનો સૌથી મોંઘો સ્વિમિંગ પુલ, એક કલાક નહાવાનો ચાર્જ છે હજારોમાં, જાણો વિગતે

<p><strong>દુબઇઃ</strong> દુબઇમાં. ખરેખરમાં આ સ્વિમિંગ પુલ હવે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ બની ગયો છે. સંયુકત અરબ અમિરાત અને ખાડી દેશોના સૌથી મોટા શહેર દુબઇમાં પૃથ્વી પરનો સૌથી મોટો અને ઊંડો સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યો છે.&nbsp;આ સ્વિમિંગ પુલ ખાસયિત તેની ઉંડાઇ છે, આની ઉંડાઇ ૬૦ મીટર જેટલી છે. સ્વિમિંગ પુલનું નામ ડીપ ડ્રાઇવ દુબઇ રાખવામાં આવ્યું છે.&nbsp;આ ફક્ત સ્વિમિંગ પુલ જ નથી પરંતુ તરવૈયાઓ માટેનુ સ્વર્ગ પણ ગણાય છે, કેમકે આ સ્વિમિંગ પુલમાં ડાઇવના શોખીન તરવૈયાઓને ૬૦ મીટર ઉંડે સુધી ડુબકી મારવાનો મોકો મળે છે.&nbsp;૬૦ મીટર ઉંડો એટલે કે આ સ્વિમિંગ પુલ ૨૦૦ ફૂટ જેટલો ઉંડો છે, અને આમાં ૧.૪૬ કરોડ લીટર પાણી સમાય છે. આમાં વાગતુ ધીમું સંગીત અને ઝગમગતી રંગીન લાઇટો આ સ્વિમિંગ પુલને વધુ આકર્ષક બનાવે છે.&nbsp;</p> <p><strong>ફીની વાત કરીએ તો,</strong> દુનિયાના આ સૌથી મોટા સ્વિમિંગ પુલ, દુબઇમાં એક કલાક નહાવાનો ચાર્જ 10 હજાર રૂપિયાથી પણ વધુ છે. ખાસ વાત છે કે, જો છેક તળિયા સુધી ડાઇવ લગાવવી હોય તો તમારે ૩૦ હજાર રૂપિયા ખર્ચ કરવો પડે છે. ડીપ ડાઇવ દુબઇના આ સ્વિમિંગ પુલનો આકાર સીપ જેવો છે જે સ્વિમિંગ પૂલની યૂએઇ પર્લ ડાઇવિંગ પરંપરાને સમર્પિત છે.&nbsp; દુબઇમાં ૮૨૮ મીટર ઉંચી અને ૧૬૦ માળ ધરાવતી બુર્જ ખલીફા, ઉપરાંત હવે દુનિયાનૌ સૌથી મોટો સ્વિમિંગ પુલ પણ બની ગયો છે, સ્કૂબા ડાઇવર્સ માટે વિવિધ પ્રકારના કોર્સ પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત અહીં એમેચ્યોર ડાઇવર્સ માટે ફમ કેમેરા સાથે પૂલમાં અલગ અલગ મૂડની ૧૬૪ લાઇટસ લગાવવામાં આવી છે. ભવિષ્યમાં આ પુલમાં ૮૦ બેઠકોનું એક રેસ્ટોરન્ટ પણ ખોલવાની યોજના છે, જ્યાં મીટિંગ્સ, ઇવેન્ટસ અને કોન્ફરન્સનું સરળતાથી આયોજન કરી શકાશે.&nbsp;</p> <p><strong>પાણીને શુદ્ધ રાખવા માટે અદ્યતન ટેકનોલૉજીનો ઉપયોગ કરાય છે....&nbsp;</strong><br />આ પૂલના ફ્રેશ પાણીને દર છ કલાકે નાસા દ્વારા વિકસિત કરવામાં આવેલી ફિલ્ટર ટેકનોલોજી અને અલ્ટ્રા વાયલેટ રેડિએશનથી ફિલ્ટર કરવામાં આવશે. પૂલના તાપમાનમાં તરવૈયાઓની સગવડતા માટે ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી મેન્ટેન કરવામાં આવશે. સ્કૂબા ડાઇવિંગની દુનિયા વિકસિત કરવામાં યોગદાન આપનારા જોરોડ જેબલોંસ્કી ખિદ ડીપ ડાઇવ દુબઇના ડાયરેકટર છે.</p>

from world https://ift.tt/3zCB1I1

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...